ભારતની યાત્રાએ આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાએ શનિવાર (19 માર્ચે) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચસ્તરીય બેઠક બાદ આગામી પાંચ વર્ષમાં ભારતમાં પાંચ ટ્રિલિયન...
ભારતની યાત્રાએ આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાએ શનિવાર (19 માર્ચે) યુક્રેન કટોકટી સહિતના વિવિધ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા યોજી હતી. બંને...
વડાપ્રધાન મોદીએ ભારતની યાત્રાએ આવેલા જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડાને 'ક્રિષ્ના પંખી'ની ગિફ્ટ આપી હતી. ભારતના પરંપરાગત હાથપંખાની આકારાની ચંદનના લાકડાની આ કલાકૃતિ રાજસ્થાન ચુરુના...
યુદ્ધગ્રસ્ત યુક્રેન અને પડોશી દેશોમાંથી ભારતના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના મિશનમાં સમર્થન અને મદદ કરવા બદલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા...
બાંગ્લાદેશના ઢાકામાં 200 લોકોના ટોળાએ ઇસ્કોન રાધાકાન્ત મંદિરમાં તોડફોડ કરીને તેમાં લૂંટ ચલાવી હતી. આ હુમલામાં મંદિરના ઓછામાં ઓછા ત્રણ ભક્તો ઘાયલ થયા હતા....
ચાર વર્ષ પહેલા પૂણેના 23 વર્ષના સોફ્ટવેર પ્રોફેશનલ પ્રણય પઠોળેના ખુશીનો પાર રહ્યો ન હતો, જ્યારે તેના રોલ મોડલ ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે ઓટોમેટિક...
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 14મી ભારત-જાપાન શિખર બેઠક યોજવા શનિવારથી બે દિવસ માટે ભારતની મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયના પ્રવકતા...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 માર્ચે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે વર્ચ્યુઅલ સમીટ યોજશે તથા દ્વિપક્ષીય સંબોધોને વિસ્તૃત કરવાના માર્ગની ચકાસણી કરશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા...
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પછી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધી રહ્યો છે. બુધવારે કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓના ગ્રૂપ (જી-23)એ એક અલગ બેઠક કરી હતી અને પોતાની...
કોરોના મહામારીના બે વર્ષ સુધી સ્થગિત કરવામાં આવ્યા પછી ભારત સરકારે તાકીદની અસર (16 માર્ચ)થી વિદેશી નાગરિકો માટે રેગ્યુલર પેપર વિઝા અને ઇ-ટુરિસ્ટ વિઝા...

















