ભારતમાં ૯૩ ટકા લોકો પ્રદૂષણના ગંભીર સ્તર સાથે જીવી રહ્યા છે. એટલે કે લોકો એવા વિસ્તારોમાં રહે છે જયાં વાયુ પ્રદૂષણનું સ્તર વર્લ્ડ હેલ્થ...
ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ શનિવારે 178.55 કરોડ (1,78,55,66,940)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. શનિવારે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની...
ઇસ્કોન ભક્તિવેદાંત મનોરના ચેરિટી વિભાગ- ધ લોટસ ટ્રસ્ટે યુક્રેનમાં યુદ્ધની સ્થિતિથી અસર પામેલા લોકોને માનવતાવાદી મદદ કરવા માટે તેમના મંદિરો અને સંલગ્ન સંસ્થાઓના નેટવર્ક...
ભારતના વિદ્યાર્થીઓએ મેડિકલ અભ્યાસ માટે વિદેશમાં જવું પડતું હોવા માટે અગાઉની સરકારોને જવાબદાર ઠેરવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર મેડિકલ...
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ પશ્ચિમના દેશોએ પ્રતિબંધ મૂક્યા છે તેવી રશિયાની કંપનીઓના ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવાનું બંધ કર્યું છે, એમ...
ભારતમાં 30 મિલિયન ડોલર (આશરે રૂ.226 કરોડ) કે તેનાથી વધુની ચોખ્ખી એસેટ ધરાવતા અલ્ટ્રા-હાઇ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલની સંખ્યા ગયા વર્ષે 11 ટકા વધી છે. શેરબજારમાં...
યુક્રેન ભારતના વિદ્યાર્થીઓનો માનવઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું હોવાના રશિયાના સંરક્ષણ મંત્રાલયને ટાંકીને આવેલા અહેવાલને પગલે ભારત સરકારે સ્પષ્ટતા કરી છે યુક્રેનના સૈન્ય દ્વારા...
યુક્રેન કટોકટી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રો વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. બંને નેતાઓએ યુક્રેન સામે રશિયાના આક્રમણ અંગે...
કોરોના નિયંત્રણોને વધુ હળવા બનાવીને મહારાષ્ટ્ર સરકારે રાજયના 36માંથી 14 જિલ્લામાં શોપિંગ કોમ્પ્લેક્સ, રેસ્ટોરાં, સિનેમા હોલ અને થીયેટર્સને 100 ટકા ક્ષમતાએ ચાલુ રાખવાની પરવાનગી...
ભારત એક વૈવિધ્યસભર આસ્થા ધરાવતી સિવિલ સોસાયટીનું ઘર છે અને ધાર્મિક સહિષ્ણુતાના ગૌરવપૂર્ણ ઇતિહાસ સાથે વિશ્વની સૌથી ધાર્મિક રીતે વૈવિધ્યસભર સમુદાયોમાંનુ એક છે એમ...
















