ભારતમાં બુધવારે કોરોનાના નવા 30,614 નવા કેસ નોંધાયા હતા અને 514 લોકોના મોત થયા હતા. નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા વધીને આશરે 4.27...
testing of international passengers in India will be done at airports
વિશ્વ કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોનના પુનઃસંયોજનથી ઉદભવેલા નવા વેરિયન્ટ્સના કેસો નોંધાઈ રહ્યાં છે ત્યારે અગ્રણી વાઇરોલોજિસ્ટે જણાવ્યું છે કે હાલમાં ગભરાટ કરવાની કોઇ જરૂર...
કર્ણાટકમાં હિજાબ વિવાદને કારણે બંધ થઈ ગયેલી પ્રિ-યુનિવર્સિટી કોલેજો ફરી ખોલવાના એક દિવસ પહેલા રાજ્યના ગૃહપ્રધાન અરાગા જ્ઞાનેન્દ્રએ જણાવ્યું હતું કે સમાજને વિભાજિત કરવાના...
અમેરિકા સ્થિત અગ્રણી હિન્દુ સંગઠનને કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો અને ભારતીય મૂળના નેતા જગમીત સિંઘને હિન્દુ ધર્મના પ્રાચીન અને શુભપ્રતિક 'સ્વસ્તિક'ની સરખામણી 20 સદીના...
બ્રિટિશ મ્યુઝિયમ ખાતે 9 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા બ્રિટિશ એશિયન ટ્રસ્ટના વાર્ષિક ડીનરમાં ભારતીય મૂળના અગ્રણી બિઝનેસ, રાજકીય અને સમુદાયના નેતાઓની હાજરીમાં ચેરિટીના નવા અધ્યક્ષ...
એક નવા સર્વેના તારણો મુજબ અમેરિકા ફરી ભારતીય વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસ માટેની પસંદગીનો નં. 1 દેશ બન્યો છે. ચારમાંથી ત્રણ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ઓમિક્રોનના...
ચીનના વિસ્તારવાદી વલણ પછી છેલ્લા કેટલાક સમયમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનું ક્વાડ નામનું ગ્રૂપ બન્યું છે. તાજેતરમાં મેલબર્નમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવ સહિતના...
ભારતમાં ખેડૂત આંદોલન દરમિયાન ચર્ચામાં આવેલા પંજાબી અભિનેતા દીપ સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં 15 ફેબ્રુઆરીએ મોત થયું હતું. હરિયાણા પોલીસે જણાવ્યું છે કે દીપ સિદ્ધુનું...
Govt approves trial against Lalu Prasad in Land for Jobs scam
ઝારખંડના રાંચીની સ્પેશ્યલ કોર્ટે મંગળવારે ઘાસચારા કૌભાંડના એક કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડીના વડા લાલુપ્રસાદ યાદવને દોષિત જાહેર કર્યા હતા. ઘાસચારા કૌભાંડના કુલ...
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વચ્ચે ભારતે તેના નાગરિકોને હંગામી ધોરણે યુક્રેન છોડી દેવાની મંગળવારે એડવાઇઝરી જારી કરી હતી. યુક્રેન ખાતેની ઇન્ડિયન એમ્બેસીએ...