નાગરિકતા અંગેના નવા કાયદા વિરુદ્ધ છેલ્લા 55 દિવસથી શાહીન બાગમાં ચાલી રહેલા મુસ્લિમ મહિલાઓના દેખાવો બાબતની સુનાવણી સોમવારે કરવાની જાહેરાત સુપ્રીમ કોર્ટે કરી હતી....
લોકસભામાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપતી વખતે પીએમ મોદી ફુલ ફોર્મમાં નજરે પડ્યા હતા. લોકસભામાં પીએમ મોદીએ કરેલા લાંબા સંબોધનમાં 35મી મિનિટે રાહુલ...
આગામી પાંચ વર્ષમાં પાંચ અબજ ડૉલર મૂલ્યના ડિફેન્સ એક્સપોર્ટનું લક્ષ્ય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જાહેર કર્યું હતું. ભારતમાં વિદેશી રોકાણકારો શસ્ત્ર ઉત્પાદનના કારખાના...
કેન્દ્ર સરકાર તરફથી અયોધ્યામાં વિશાળ અને ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે 15 સભ્યોના એક સ્વતંત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ...
કેરળમાં મંગળવારે કોરોના વાયરસનો નવો કેસ સામે આવ્યો નથી. રાજ્યમાં લગભગ 2,421 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના સૂત્રોએ બુધવારે જણાવ્યું કે,...
સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર ચુકાદો આપ્યા બાદ હવે કેન્દ્ર સરકાર આ મુદ્દા પર આગળ વધી છે. કેન્દ્રીય કેબિનેટે મંદિર માટે...
કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ સંબોધનમાં નરેન્દ્ર મોદી સરકાર અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન યોજનાને સક્રીયપણે આગળ વધારશે તેમ જણાવ્યા બાદ આજે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ...
ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે સોમવારના રોજ દાવો કર્યો હતો કે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ પાકિસ્તાનથી આવનારી લઘુમતી કોમને નાગરિત્વ આપવાનું વચન આપ્યું હતું....
ચીનમાં મંગળવાર સુધી કોરોના વાઈરસના કારણે 426 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 20,383 કેસ નોંધાયા છે. કેરળ સરકારે...
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અભિયાનને ધાર આપવા માટે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે લોકસભામાં દિલ્હીની જનતાએ ભાજપાની તાકાત વધારી હતી. મોદીએ...