ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 26 જાન્યુઆરીએ 163.58 કરોડના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. બુધવારે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં...
ભારતના 73 મા પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીના રાજપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોનો ટેબ્લો શાનભેર પ્રસ્તુત થયો હતો. આઝાદીના સંગ્રામમાં સાબરકાંઠા જિલ્લાના પાલ...
26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે મોરારીબાપુએ લક્ષયદિપ ટાપુ પર તિરંગો લહેરાવ્યો હતો અને રાષ્ટ્રને સલામી આપી હતી. આજનાં પ્રસંગે બાપુએ જણાવ્યું હતુ કે કોઈ...
ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનાર લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં સ્વ. CDS બિપિન રાવત અને કલ્યાણ...
ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ મંગળવાર સવાર સુધીમાં 162.26 કરોડના આંકડાને પાર કરી ગયું છે. ભારતમાં મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી...
ભારતમાં સોમવારે કોરોનાના 3,06,064 કેસ નોંધાયા હતા અને 439 લોકોના મોત થયા હતા. અગાઉના દિવસે કોરોનાના 3.33 લાખ કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના દૈનિક...
કેનેડા-યુએસ બોર્ડર પર ગેરકાયદેસર પ્રવેશના પ્રયાસ દરમિયાન કાતિલ ઠંડીમાં થીજી જવાથી ગુજરાતના એક પરિવારના ચાર સભ્યોના મોત મુદ્દે ત્રણ દેશોની પોલીસ તપાસ કરશે, એમ...
Surat court sentenced Rahul Gandhi to two years
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસના ભૂતપૂર્વ વડા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં ચાર કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાયા છે અને માત્ર...
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતીના આ પ્રસંગે દિલ્હી ખાતેના ઈન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની અગાઉની સરકારો પર...
અમેરિકાની ટોચની યુનિવર્સિટી સિસ્ટમે તેની બિનભેદભાવપૂર્ણ નીતિમાં જ્ઞાતિનો ઉમેરો કરવાની જાહેરાત કરી છે. હવે તેની પ્રોટેક્ટેડ કેટેગરીમાં જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવશે. જ્ઞાતિ આધારિત ભેદભાદ...