મહારાષ્ટ્રમાં રવિવારે એક જ દિવસમાં કોરોનાના 44,000થી વધુ કેસ નોંધાતા 10 જાન્યુઆરીથી મિનિ લોકડાઉન જેવા નિયંત્રણો અમલી બન્યા છે. રાજ્યમાં ધોરણ 10 અને 12ના...
ભારતમાં સોમવારે કોરોનાના 1,79,723 નવા કેસ નોંધાયા હતા અને 146 લોકોના કોરોનાથી મોત થયા થયા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 7,23,619 થઈ હતી...
ભારતમાં સોમવાર, 10 જાન્યુઆરીથી, હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને વિવિધ બિમારી ધરાવતા 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાં કોરોના વેક્સિનના ત્રીજા ડોઝનો પ્રારંભ...
ઓમિક્રોન વેરિયન્ટને પગલે દેશમાં કોરોનાના નવા કેસો અંકુશ બહાર જવાનો ભય ઊભો થયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના સમીક્ષા...
કોરોનાના કેસોમાં ઉછાળાની વચ્ચે ચૂંટણીપંચે પાંચ રાજ્યોમાં 15 જાન્યુઆરી સુધી ચૂંટણીસભાઓ, રોડશો, પદયાત્રા અને નુક્કડ સભા પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ...
ચૂંટણીપંચે કોરોનાના આકરા નિયંત્રણોની સાથે ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની શનિવાર 8 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી. આ...
ભારતમાં રવિવારે ઓમિક્રોન વેરિયન્ટના નવા 552 કેસ નોંધાયા હતા અને તેની સાથે આવા કુલ કેસની સંખ્યા વધીને 3623 થઈ છે. દેશના 27 રાજ્યો અને...
રાજકીય પક્ષોએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની પસંદગી શા માટે કરી છે તે સમજાવતા કારણો ફરજિયાત જાહેર કરવા પડશે. ચૂંટણીને વધુ પારદર્શક બનાવવાના હેતુ સાથે...
દેશની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ)ના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના એક ગ્રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખીને શનિવાર, 8 જાન્યુઆરીએ જણાવ્યું...
ભારતીય ચૂંટણી પંચ શનિવારે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે તારીખો જાહેર કરી છે. કોરોનાના પડકાર, વધી રહેલા ઓમિક્રોનના...
















