કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતાં ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે રાબેતા મુજબની ઇન્ટરનેશનલ ફ્લાઇટ 31 જાન્યુઆરી 2022 સુધી ફરી ચાલુ ન કરવાનો ગુરુવારે નિર્ણય...
ભારત સરકારના નવા કૃષિ કાયદા અને કૃષિ પેદાશના ટેકાના ભાવ સહિતની માગણી સાથે દિલ્હીની બોર્ડર પર આશરે 15 મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ ગુરુવાર,...
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 7થી 11 ડિસેમ્બર દરમિયાન વિશ્વ વંદનીય સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું...
જનરલ બિપિન રાવતને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ શ્રદ્ધાંજલિ આપી હતી. જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન...
હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બનેલા ભારતના આર્મી ચીફ બિપિન રાવત ઉંચાઈ પર જંગ લડવા અને કાઉન્ટર ઈમર્જન્સી ઓપરેશનના એક્સપર્ટ હતા. 2016ના વર્ષમાં ઉરી ખાતે સેના...
ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતનું તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બુધવારે અવસાન થયું હતું. જનરલ બિપિન રાવત અને બીજા 13 વ્યક્તિને...
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના વૈજાપુર તાલુકાના લાડગાંવ ગામમાં રવિવારે 'ઓનર કિલિંગ'ની કાળજુ કંપાવે તેવી ઘટના બની હતી. કોલેજ સમયના પ્રેમી સાથે ભાગી ગયેલી 19 વર્ષની...
ભારતની આર્મીનું એક હેલિકોપ્ટર બુધવારે તમિલનાડુના કૂનૂરમાં તૂટી પડ્યું છે. આ હેલિકોપ્ટરમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિલ રાવત સહિત ચાર વ્યક્તિઓ સવાર...
ઉત્તરપ્રદેશમાં માફિયાઓ સામે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દિનપ્રતિદિન બુલડોઝર ફેરવે છે. ગુનેગારો અને માફિયાઓ પર ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે ગોરખપુર જિલ્લા વહીવટીતંત્રે હિસ્ટ્રીશીટર રણધીર સિંહે...
મદ્રાસ હાઇકોર્ટે તમામ સમુદાયના લોકો માટે રાજ્યભરમાં એકસમાન સ્મશાન ગૃહ સુનિશ્ચિત કરવાની તમિલનાડુ સરકારીને તાકીદ કરી છે. કલાઇસેલ્વી અને રાજારામની રિટ પિટિશનનો નિકાલ કરતા...















