કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ સામે કોવિડ વેક્સિનના બે ડોઝ પૂરતા નથી અને આ ઝડપી સ્વરૂપ બદલતા આ વેરિન્ટને અટકાવવા માટે બૂસ્ટર ડોઝ જરૂરી છે, એમ...
ઓપરેશન દેવી શક્તિ મિશન હેઠળ અફઘાનિસ્તાનમાં 104 લોકોનો નવી દિલ્હીમાં લાવવામાં આવ્યા હતા. આ સ્પેશ્યલ ફ્લાઇટમાં 10 ભારતીય અને 94 અફઘાન નાગરિક હતા. તેમાં...
ભારતમાં લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો શનિવારે અંત આવ્યો છે. ખેડૂતોની દિલ્હી બોર્ડર પરથી ઘરે પરત જવાના રવાના થયા હતા. આંદોલનના અગ્રણી રાકેશ...
તમિલનાડુમાં 8 ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં પત્ની સાથે મોતને ભેટેલા દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના શુક્રવાર,10 ડિસેમ્બરે દિલ્હીમાં લશ્કરી સમ્માન...
સરકાર પાસેથી ખરીદ્યા બાદ એર ઇન્ડિયાને નવી ઉડાન પર લઈ જવા માટે ટાટા ગ્રુપે તૈયારીઓ શરૂ કરી છે. ટાટા ગ્રુપ જાન્યુઆરી 2022થી એની કામગીરી...
તમિલનાડુના કુન્નૂર નજીકના જંગલમાં તૂટી પડેલા મિલિટરી હેલિકોપ્ટરનું ફ્લાઇટ ડેટા રિકોર્ડર અથવા બ્લેકબોક્સ ગુરુવારે મળી આવ્યું હતું. બ્લેક બોક્સ મળતા આ દુર્ઘટનાનું કારણ જાણવામાં...
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતાં ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે રાબેતા મુજબની ઇન્ટરનેશનલ ફ્લાઇટ 31 જાન્યુઆરી 2022 સુધી ફરી ચાલુ ન કરવાનો ગુરુવારે નિર્ણય...
ભારત સરકારના નવા કૃષિ કાયદા અને કૃષિ પેદાશના ટેકાના ભાવ સહિતની માગણી સાથે દિલ્હીની બોર્ડર પર આશરે 15 મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ ગુરુવાર,...
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 7થી 11 ડિસેમ્બર દરમિયાન વિશ્વ વંદનીય સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું...
જનરલ બિપિન રાવતને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ શ્રદ્ધાંજલિ આપી હતી. જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન...















