સુપ્રીમ કોર્ટે નવી દિલ્હીમાં મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ્સને પડકારતી એક અરજીની નકારી કાઢી હતી. આ અરજીમાં આ પ્રોજેક્ટ હેઠળના એક પ્લોટના ઉપયોગમાં ફેરફારને પડકારવામાં...
ગયા વર્ષે લડાખમાં ગલવાન ખીણમાં ચીના સૈનિકો સાથેના સંઘર્ષમાં ભારે પરાક્રમ દેખાડનાર ભારતીય સેનાના શુરવીરોને મંગળવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કરવામાં આવ્યા હતા....
ભારત અને વિશ્વભરમાં વંચિત બાળકો માટે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા કાર્યરત સંસ્થા 'પ્રથમ'નું 2021નું ઇન્દિરા ગાંધી શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ પુરસ્કારથી સન્માન કરાયું છે....
બંગાળના અખાતમાં સર્જાયેલા હવાના દબાણને પગલે આવેલા મૂશળધાર વરસાદને કારણે ગયા સપ્તાહે દક્ષિણ ભારતના ત્રણ રાજ્યો આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં ભારે તારાજી સર્જાઈ હતી....
ભારતીય હવાઇદળના પાઇલટ ગ્રૂપના કેપ્ટન અભિનંદન વર્ધમાનનું સોમવારે વીર ચક્રથી સન્માન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સન્માન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર...
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર પાલઘર જિલ્લાના માનોર પાસે રવિવારની મોડી સાંજે વાન અને કન્ટેનર વચ્ચેના ગખખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા હતા અને બીજા આઠ...
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાએ પોતાની ટીમમાં મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા વિનોદ તાવડેને મહાસચિવ બનાવ્યાં છે. આની સાથે બિહારના ઋતુરાજ...
કેન્દ્રીય કેબિનેટ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની દરખાસ્તને બુધવારે મંજૂરી આપે તેવી શક્યતા છે. અગાઉ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રણેય કાયદાને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની જાહેરાત કરીને માફી માગી હોવા છતાં દિલ્હીની બોર્ડર પર આશરે એક વર્ષથી આંદોલન કરી રહેલા...
કેન્દ્રીય કેબિનેટ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચી લેવાની દરખાસ્તને બુધવારે મંજૂરી આપે તેવી શક્યતા છે. અગાઉ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ત્રણેય કાયદાને...

















