કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની નજીકના ગણાતા કોંગ્રેસના યુવા નેતા જિતિન પ્રસાદ બુધવારે ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસને ફટકો પડ્યો હતો. જિતિન પ્રસાદ ઉત્તરપ્રદેશના છે અને...
જમ્મુ અને કાશ્મીરના કટરા જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળ માતા વૈષ્ણો દેવી મંદિરના પરિસરમાં આવેલા એક બિલ્ડિંગમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે આ...
ભારતના પોસ્ટ વિભાગે કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હોય તેવા લોકોના પરિવારજનો માટે એક નવી પહેલ કરી છે. ઓમ દિવ્ય દર્શન સંસ્થાના સહયોગથી પોસ્ટ વિભાગે...
દુષ્કર્મ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્રી આશિષ લતા રામગોબિંનને દક્ષિણ આફ્રિકાની એક કોર્ટે એક ફોડ કેસમાં 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. આશિષ લતા રામગોબીન...
ભારતમાં કોરોનાની બીજી લહેર નબળી પડી રહી છે. દેશમાં આશરે 63 પછી પછી મંગળવારે કોરોના વાઇરસના નવા એક લાખથી ઓછા કેસ નોંધાયા હતા અને...
મહારાષ્ટ્રના પૂણેમાં કેમિકલ ફેક્ટરમાં સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા હતા અને સંખ્યાબંધ લોકો ગુમ થયા હતા. કંપનીના...
ભારતમાં કોરોનાની ભયાનક બીજી લહેર બાદ દૈનિક કેસો ઘટીને 61 દિવસના નીચા સ્તરે આવી જતાં દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, હરિયાણા સહિતના રાજ્યોએ...
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રવ્યાપી સંબોધનમાં મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે દેશમાં 21 જૂનથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને મફતમાં વેક્સીન આપવામાં...
ભારતમાં રવિવારે કોરોના વાઇરસના નવા આશરે એક લાખ કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 61 દિવસમાં સૌથી ઓછા છે. છેલ્લાં 25 દિવસથી નવા કેસો કરતાં...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન...