કર્ણાટકમાં મુખ્યપ્રધાન પદેથી બી.એસ. યેદિયુરપ્પાના રાજીનામા બાદ બસવરાજ બોમ્મઈ રાજ્યના નવા મુખ્યપ્રધાન બન્યા છે. બુધવારે રાજભવનમાં રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે બોમ્મઈને પદના શપથ અપાવ્યા હતા....
The film speculates on the life of fugitive businessman Vijay Mallya
ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને સોમવારે યુકે હાઈકોર્ટે મોટો ઝટકો માર્યો હતો. હાઇકોર્ટે માલ્યાને નાદાર જાહેર કર્યા હતા. આ ચૂકાદાના પગલે હવે પછી વિજય...
યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા અને પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે સોમવાર, તા. ૨૬ જુલાઈએ રાત્રે ૧૧ કલાકે આ પૃથ્વીની તેમની યાત્રા સંકેલી લઈને...
Everyone Hindu or Muslim must vacate government land: Himanta Biswa Sarma
આસામ અને મિઝોરમ સોમવારે સરહદ વિવાદ વકર્યો હતો અને સરહદ પર નવેસરથી હિંસા ફાટી નીકળતા આસામ પોલીસના છ જવાનોના મોત થયા હતા. આસામ પોલીસે જણાવ્યું...
ગુજરાતમાં વર્ષ 2022માં એટલે કે આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી અત્યંત રસપ્રદ બની હશે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વાળી આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીના...
આશરે એક સપ્તાહની અનિશ્ચિતતા બાદ કર્ણાટકના મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પા સોમવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં ભાજપ સરકારના બે વર્ષ...
મહારાષ્ટ્રમાં રાયગઢ, પુના, કોલ્હાપુર, સાંગલી, સતારા સહિતના જિલ્લામાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરના પ્રકોપથી 112 લોકોના મોત થયા હતા આશરે 1.30...
ભારતમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી પણ 2.98 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે, જે આપવાના બાકી છે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19...
ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 42.78 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 39,097 નવા કેસ નોંધાયા છે. દેશમાં...
નવી દિલ્હીસ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ ખાતેના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ શનિવારે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના સામે બાળકોને સુરક્ષિત રાખવા માટેનું...