ભારતના પૂર્વીય દરિયાકાંઠે બુધવારે સવારે ત્રાટકેલા યાસ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં ભારે વિનાશ વેર્યો હતો અને ઓછામાં ઓછા ચારના મોત થયા હતા. ઓડિશામાં...
મેસેજિંગ સર્વિસ પ્લેટફોર્મ વ્હોટસએપે ભારત સરકારના નવા ડિજિટલ નિયમો સામે દિલ્હી હાઇ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ફેસબૂકની માલિકીની વ્હોટ્સએપ દાવો કર્યો છે કે...
ભારતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ દૈનિક મોતની સંખ્યા 4,000થી ઊંચી રહી છે. દેશમાં બુધવારે કોરોનાના વાઇરસના નવા 2,08,921 કેસ સાથે કુલ...
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ઉત્તરાખંડે એલોપથી અને એલોપથી ડોક્ટર્સની કથિત બદનક્ષી કરતા નિવેદન કરવા બદલ યોગગુરૂ બાબા રામદેવને રૂ.1,000 કરોડની માનહાનિ નોટિસ મોકલી છે....
પંજાબ નેશનલ બેંક (PNB)માં રૂ.15,500 કરોડના લોન કૌભાંડમાં વોન્ટેડ ભારતનો હીરાનો વેપારી મેહુલ ચોક્સી એન્ટીગુયા એન્ડ બારબુડામાંથી લાપતા થયો છે, એમ આ કેરિબિયન ટાપુ...
ભારતમાં કોરોનાની બીજી લહેરની તીવ્રતા ઘટી છે. દેશમાં મંગળવારે એક મહિના પછી પ્રથમવાર કોરોનાના દૈનિક કેસનો આંકડો 2 લાખ કરતા નીચો રહ્યો છે. બીજી...
કોરોના વાયરસ વચ્ચે જમીન પર લોકડાઉન હોવાથી તમિલનાડુના મદુરાઈના એક કપલે સ્પાઇસજેટની ચાર્ટર્ડ ફ્લાઇટમાં હવામાં લગ્ન કર્યા હતા અને હવે આ મુદ્દે ડાયરેક્ટોરેટ જનરલ...
ભારતમાં કોરોના મહામારી વચ્ચે એક સપ્તાહમાં બીજા વિનાશકારી વાવાઝોડાનું જોખમ ઊભું થયું છે. યાસ નામનું આ વાવાઝોડું બુધવારની સવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળની વચ્ચે...
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે દાવો કર્યો હતો કે અમેરિકાની વેક્સિન ઉત્પાદક કંપનીઓ ફાઇઝર અને મોડર્નાએ દિલ્હીની રાજ્ય સરકારને કોરોના વેક્સિનનું સીધું વેચાણ કરવાનો...
ભારતમાં સોમવારે કોરોનાના વાઇરસના નવા 2.22 લાખ કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 38 દિવસમાં સૌથી ઓછા છે, પરંતુ પરંતુ 4,454ના મોત સાથે કુલ મૃત્યુઆંક...