ભારતમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. દેશમાં સતત બીજા દિવસે બે લાખથી વધુ કેસ નોંધાયા હતા અને 1,000થી વધુ લોકોના મોત થયા હતા....
વેપાર, રોકાણ અને ક્લાઇમેટ એક્શન ક્ષેત્રે ભારત-યુકેના સંબંધોને ફરીથી સશક્ત બનાવવા અને ભારત-યુકે વચ્ચેના ભાવિ જોડાણો માટેના મોટેભાગે સહમત એવા ‘રોડમેપ 2030’ને અંતિમ સ્વરૂપ...
ભારતની રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના ઝડપી ફેલાવાને પગલે રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વીકેન્ડ લોકડાઉનની ગુરુવારે જાહેરાત કરી હતી.. આ લોકડાઉન શુક્રવારે રાતે 10 વાગ્યાથી...
યુ. એસ. ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ ગ્રેહામ કરમ સ્ટીહે કેન્ટોન ટાઉનશીપના શૈલેષ પટેલને બાળકોના જાતિય શોષણ માટે દોષિત ઠેરવ્યો છે. આવતા મહિને પટેલ સજા ફરમાવાશે....
ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો બે લાખને પાર થઈ ગયો હતો અને 1,083 લોકોના મોત થયા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 14 લાખને...
કોરાનાએ રૌદ્વ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી ભારતના સૌથી સમૃદ્ર રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસની ચેઈન તોડવા 15 દિવસના આંશિક લોકડાઉનની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી....
UP Prime Minister Yogi Adityanath
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બુધવારે તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'પ્રાથમિક લક્ષણો જણાયા બાદ મેં કોવિડ રિપોર્ટ કરાવ્યો હતો...
હરિદ્વાર મહાકુંભમાં 14 એપ્રિલે ત્રીજુ અને સૌથી મોટું શાહી સ્નાન થયું હતું. બુધવારે મેષ સંક્રાંતિ નિમિત્તે ગંગામાં ડૂબકી લગાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વારમાં...
ભારતમાં પહેલી વખત રેકોર્ડ સમાન 1.85 લાખથી પણ વધારે નવા કેસ નોંધાયા હતા અને 1,000થી વધુ લોકોના મોત થયા હતા. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની...
દેશમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોવા છતાં હરિદ્વાર મહાકુંભમાં સોમવાર બીજું શાહી સ્નાન થયું હતું. આ શાહી સ્નાનમાં તમામ અખાડાના સાધુ સંતો ગંગા નદીમાં આસ્થાની...