અમદાવાદ ખાતેના શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી અને જાણીતા યોગગુરુ સ્વામી અધ્યાત્મનંદજી શનિવારે સવારે 11 કલાકે બ્રહ્મલીન થયા હતા. તેમની ઉંમર 77 વર્ષ હતી. સ્વામીજીને કોરોના...
ભારતમાં રવિવારે સતત ચોથા દિવસે કોરોના વાયરસના કેસનો આંકડો 4 લાખને વટાવી ગયો હતો. કોરોનાથી મોતની સંખ્યા પણ સતત બીજા દિવસે 4,000ને વટાવી ગઈ...
કોરોનાના વિકરાળ સ્વરૂપને નિયંત્રણમાં લાવવા માટે ભારતની રાજધાની દિલ્હીમાં વધુ એક અઠવાડિયા માટે વધુ કડક લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ વખતે મેટ્રો મેટ્રો સર્વિસિસ...
વૈશ્વિક મહામારીના બીજા ચરણમાં ભારતમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં નોંધાઇ રહેલા અભૂતપૂર્વ તીવ્ર વધારાના કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે ભારતના પ્રયાસોમાં મદદરૂપ...
બ્રિટન આવેલા ભારતીય વિદેશ મંત્રીના પ્રતિનિધિ મંડળના સદસ્યો કોવિડની અડફેટે
ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ અને ભારતીય વિદેશ મંત્રી ડો. જયશંકરે ગુરૂવાર તા. 6 મેના રોજ...
ભારતમાં કોરોના મહામારીના મુદ્દે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે દેશની સિસ્ટમ નહીં, પણ મોદી સરકાર...
તમિલનાડુમાં ડીએમકેના વડા એમ કે સ્ટાલિને શુક્રવારે ચેન્નાઈમાં રાજ્યના મુખ્યપ્રધાન તરીકે હોદ્દાના શપથ ગ્રહણ કર્યા હતા. પ્રધાનમંડળમાં તેમના સિવાય 33 સભ્યો સામેલ થયા હતા....
ભારતમાં કોરોનાના કારણે મચેલી તબાહી વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માએ લોકોને મદદ કરવા માટે બે કરોડ...
કોરોના વાયરસના કારણે ભારતમાં દરરોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોના નિયંત્રણો હોવા છતાં નવા કેસ અને મોતમાં સતત વધારો...
બળાત્કારના કેસમાં રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલ આજીવન કેસની સજા કાપી રહેલા 80 વર્ષીય આસારામની તબિયત બગડતા મહાત્મા ગાંધી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો કરવામાં આવ્યા હતા,...

















