ભારતમાં ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ક્લાઇમેટ એક્વિટિસ્ટ ગ્રેટા થનબર્ગે ટ્વીટ કરેલી એક ટુલકિટના સંદર્ભમાં દિલ્હી પોલીસે ગુરુવારે કેસ દાખલ કર્યો હતો. દિલ્હી પોલીસ સ્પેશ્યલ કમિશનર...
ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામના તમામ વિભાગો ૬ ફેબ્રુઆરીથી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે. અક્ષરધામ મંદિરના આયોજકોએ લીધેલા નિર્ણય અનુસાર શનિવાર, ૬ ફેબ્રુઆરીથી સ્વામિનારાયણ અક્ષરધામના...
ઇન્ટરનેશનલ પોપસિંગર રિહાનાના ટ્વીટથી ભારતના કૃષિ આંદોલનને વૈશ્વિક ફલક મળ્યા બાદ અમેરિકાએ ભારતના કૃષિ કાયદાની પ્રશંસા કરી છે. અમેરિકાએ બુધવારે જણાવ્યું હતું કે શાંતિપૂર્વક...
ભારત સરકારે બુધવારે ટ્વીટરને ચેતવણી આપી હતી કે જો તે સરકારના આદેશનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી થશે. સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું...
દિલ્હીમાં પ્રજાસત્તાક દિને ખેડુતોની ટ્રેક્ટર રેલી દરમિયાન ઐતિહાસિક લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાનો આરોપી દીપ સિધુ હજી ફરાર છે. આ દરમિયાન દિલ્હી પોલીસે મંગળવારે...
ભારતમાં બે મહિનાથી ચાલતાં કિસાન આંદોલનની હવે સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. પહેલા જ કેટલાક દેશોમાં કિસાન આંદોલન ચર્ચાનો મુદ્દો બની ચૂક્યું છે....
ઓકસફર્ડ લેંગ્વેજિસે ‘આત્મનિર્ભરતા’ શબ્દને વર્ષ ર0ર0નો હિન્દી શબ્દ જાહેર કર્યો છે. ઓકસફર્ડ લેંગ્વેજિસે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાનો સામનો કરવા માટે...
મહારાષ્ટ્રના યવતમાલમાં 12 બાળકોને પોલિયોની રસી પીવડાવવાને બદલે સેનિટાઈઝર પીવડાવવાની ઘોર બેદરકારીની ઘટના બની હતી. આરોગ્ય કર્મચારીઓની આ ગંભીર ભૂલ અંગે યવતમાલ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીના સીમાડે આંદોલન કરી રહેલા ખેડૂતોએ 6 ફેબ્રુઆરીએ દેશવ્યાપી ચક્કાજામ કરવાની જાહેરાત કરી છે. આંદોલન સ્થળની નજીકના વિસ્તારમાં ઈન્ટરનેટ પ્રતિબંધ,...
ભારતના નાણાંપ્રધાન નિર્મલા સિતારામને સોમવારે નાણાંકીય વર્ષ 2021-22 માટે કોરોનાથી મુશ્કેલીમાં મૂકાયેલા અર્થતંત્રને વેગ આપવા માટે વૃદ્ધિલક્ષી બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં સામાજીક...