દેશમાં કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 2598 નવા કેસ સાથે હવે રાજયમાં કોરોના પોઝીટીવની સંખ્યા 60000 નજીક એટલે કે 59546...
ભારતમાં લોકડાઉન ઘણુ હળવુ થયા બાદ કોરોના કેસોની સંખ્યા સતત વધતી રહી છે. વિશ્વભરનાં સૌથી પ્રભાવીત ટોપ-ટેન રાષ્ટ્રોમાં ભારતે હવે તુર્કીને પાછળ છોડી દીધુ...
ભારતમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવા છતા પણ કોરોના વાયરસના સંક્રમણનો આંકડો દોઢ લાખની પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ...
કોરોના સંકટમાં લાખો પ્રવાસી મજૂરોને ભારે હાલાકી વેઠવી પડી છે.આ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. જેમાં સરકારે મજૂરોની હાલની સ્થિતિ અંગે જાણકારી...
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 194 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. એક દિવસમાં મૃત્યુ પામનાર લોકોનો સૌથી મોટો આંકડો છે. છેલ્લા 24 કલાકની...
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોએ પુલવામા હુમલા પાર્ટ-2ને અંજામ આપવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યુ છે પણ તેની પાછળની બીજી પણ સ્ફોટક હકિકતો બહાર આવી રહી છે.સેન્ટ્રો કારમાં...
ભારતમાં કોરોનો વાઇરસનો ફેલાવો વધતા કેન્દ્ર સરકારે લોકડાઉન અમલમાં મૂક્યું હતું. આથી ભારતમાં 176 પાકિસ્તાનીઓનું એક ગ્રુપ ત્યાં ફસાઇ ગયું હતું. આ તમામને 27...
દેશમાં બે મહિનાના લાંબા લોકડાઉન બાદ સોમવારથી દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ આંશિક રીતે શરૂ કરવામાં આવી છે. સોમવારે, 25 મેના રોજ 428 ફ્લાઈટ્સ ઓપરેટ થઈ...
ભારતમાં ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ થયા બાદ હવે નવી મુસીબત આવી છે. એર ઈન્ડીયા અને ઈન્ડીગોના વિમાનમાં બે યાત્રીઓ કોરોના સંક્રમીત મળી આવતા હડકંપ...
કોવીડ-19ના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરેલ છે. લોકડાઉનના કારણે દેશમાં અનેક મંદિરોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ રહી છે. ત્યારે કેરળમાં મંદિરોની આવક વધારવા અને...