કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં દેશને બે તબક્કે સફળતા મળી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે જાણકારી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪...
ભારતે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂટણી યોજવા માટે આપેલા આદેશનો કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ બાબતોના મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાનને અગાઉ જણાવાયું...
કોરોના વાઈરસની મહામારી સામે જારી લડતમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે મજૂર લાંબા સમયથી ફસાયેલા હતા. હવે જ્યારે લગભગ એક મહિના બાદ ઘરે જવાની...
એક તરફ ભારત સહિત સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસનો સામનો કરી રહ્યું છે તેવામાં ભારતમાં વધુ એક ઘાતક બીમારી આફ્રિકન સ્વાઈન ફ્લુએ દેખા દીધી...
કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. આ રોકવાના તમામ પ્રયત્નો ચાલુ છે પરંતુ સંક્રમણનો આંકડો વધતો જઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણના દર્દીઓનો...
કોરોના વાઈરસ સામેની લડતમાં કેસ બમણા થવાનો દર સતત સુધરી રહ્યો હોવાના સ્વાસ્થ્ય મંત્રાલયના દાવાઓ વચ્ચે દેશમાં કોવિડ-૧૯ના કેસ અને મૃતકોની સંખ્યામાં સતત વધારો...
ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 37 હજારને પાર પહોંચી છે. જેમાં અત્યાર સુધી 1218 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 9950 કોરોના દર્દી સાજા થયા છે....
ભારતમાં માર્ચ મહિનાની 24 તારીખે 21 દિવસની મુદ્દતના લોકડાઉનનો અમલ શરુ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મુદ્દત 14 એપ્રિલે પુરી થતાં તેને ફરીવાર...
ભારતમાં લોકડાઉન-ટુ એ તેના અંતિમ દિવસોમાં છે તે સમયે કોરોના કેસમાં આવેલી મોટી વૃધ્ધિએ સરકાર માટે મોટી સમસ્યા ઉભી કરી છે. ગઈકાલે એક જ...
ભારત દેશમાં અત્યાર સુધી 34,948 લોકો સંક્રમિત થયા છે અને 1,157 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર થઈ ગયો છે....