ભારતમાં કોરોના વાઇરસના બુધવારે 28,903 નવા કેસ નોંધાયા હતા, જે ચાલુ વર્ષે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. એક દિવસમાં 188 લોકોના મોત...
કોરોનાના કેસોમાં જંગી વધારાને પગલે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્કૂલોના શિક્ષકો, સ્ટાફને વધુ આદેશ ન મળે ત્યાં સુધી બુધવાર, 17 માર્ચથી વર્ક ફ્રોમ હોમનો આદેશ...
કોરોનાના કેસમાં ફરી વધારાને પગલે મધ્યપ્રદેશ સરકારે રાજધાની ભોપાલ અને ઇન્દોરમાં 17 માર્ચથી અનિશ્ચિત મુદત માટે નાઇટ કર્ફ્યુ લાદવાનો મંગળવારે નિર્ણય કર્યો કર્યો હતો....
વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી એપ્રિલ મહિનાના અંતે ભારતની મુલાકાતે જવાના છે અને તે મુલાકાતનો હેતુ બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી અલગ થયા પછીના સંજોગોમાં વ્યૂહાત્મક રીતે...
દિલ્હીના બહુચર્ચિત બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે સોમવારે આરોપી આરિજ ખાનને ફાંસીની સજા અને રૂ.11 લાખ દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે આ...
પંજાબના અમૃતસરમાં કોઇ પણ સમારંભમાં હાજરી આપવા માટે કોવિડ-19 નેગેટિવ ટેસ્ટ અથવા વેક્સીનેશનના પ્રુફને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કોરોના વાઇરસના ફેલાવાને અંકુશમાં લેવા માટે...
ભારતમાં સોમવારે કોરોના વાયરસના નવા 26,291 કેસ નોંધાયા હતા, જે 85 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે. કોરોનાના કારણે એક દિવસમાં વધુ 118 લોકોના...
સરકારી બેંકોનાં ખાનગીકરણનાં વિરોધમાં 15થી 16 માર્ચનાં દિવસે બેંક કર્મચારીઓ હડતાલ પર રહેશે. કર્મચારીઓની હડતાલને પગલે બેન્કિંગ વ્યવહાર ખોરવાઈ જવાની શક્યતા છે. બેંક યુનિયન્સે...
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીના તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઘમાસાણ ચાલે છે. નંદીગ્રામમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર કથિત હુમલાની તપાસ...
શ્રી અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડની બેઠક બાદ શનિવારે વર્ષ 2021 માટે પવિત્ર અમરનાથ યાત્રાની તારીખો જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે 28 જૂનથી 22...