ભારતમાં કોરોનાના પ્રકોપમાં ફરી વધારાની વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બુધવારે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે બેઠક કરીને જણાવ્યું હતું કે કોરોનાની...
હિમાચલપ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું બુધવારે શંકાસ્પદ મોત થયું હતું. દિલ્હીમાં સાંસદના નિવાસસ્થાન તેમની પંખે લટકતી લાશ મળી આવી હતી....
ભારતમાં કોરોના વાઇરસના બુધવારે 28,903 નવા કેસ નોંધાયા હતા, જે ચાલુ વર્ષે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. એક દિવસમાં 188 લોકોના મોત...
કોરોનાના કેસોમાં જંગી વધારાને પગલે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્કૂલોના શિક્ષકો, સ્ટાફને વધુ આદેશ ન મળે ત્યાં સુધી બુધવાર, 17 માર્ચથી વર્ક ફ્રોમ હોમનો આદેશ...
કોરોનાના કેસમાં ફરી વધારાને પગલે મધ્યપ્રદેશ સરકારે રાજધાની ભોપાલ અને ઇન્દોરમાં 17 માર્ચથી અનિશ્ચિત મુદત માટે નાઇટ કર્ફ્યુ લાદવાનો મંગળવારે નિર્ણય કર્યો કર્યો હતો....
વડાપ્રધાન બોરિસ જોન્સન આગામી એપ્રિલ મહિનાના અંતે ભારતની મુલાકાતે જવાના છે અને તે મુલાકાતનો હેતુ બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી અલગ થયા પછીના સંજોગોમાં વ્યૂહાત્મક રીતે...
દિલ્હીના બહુચર્ચિત બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે સોમવારે આરોપી આરિજ ખાનને ફાંસીની સજા અને રૂ.11 લાખ દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે આ...
પંજાબના અમૃતસરમાં કોઇ પણ સમારંભમાં હાજરી આપવા માટે કોવિડ-19 નેગેટિવ ટેસ્ટ અથવા વેક્સીનેશનના પ્રુફને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કોરોના વાઇરસના ફેલાવાને અંકુશમાં લેવા માટે...
ભારતમાં સોમવારે કોરોના વાયરસના નવા 26,291 કેસ નોંધાયા હતા, જે 85 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે. કોરોનાના કારણે એક દિવસમાં વધુ 118 લોકોના...
સરકારી બેંકોનાં ખાનગીકરણનાં વિરોધમાં 15થી 16 માર્ચનાં દિવસે બેંક કર્મચારીઓ હડતાલ પર રહેશે. કર્મચારીઓની હડતાલને પગલે બેન્કિંગ વ્યવહાર ખોરવાઈ જવાની શક્યતા છે. બેંક યુનિયન્સે...

















