નાણાકીય વર્ષ 2014-15 દરમિયાન 1038 કરોડ રૂપિયાનું કાળું નાણું હોંગકોંગમાં મોકલવા બદલ સીબીઆઇએ 51 એકમો સામે કેસ દાખલ કર્યો છે તેમ સીબીઆઇના અધિકારીઓએ જણાવ્યું...
કેન્દ્રના વાહનવ્યવહાર મંત્ર્યાલયે રાજ્ય સરકારોને એવી ચેતવણી આપી હતી કે ટ્રાફિકના નવા કાયદામાં કોઇ પણ પ્રકારની છૂટછાટ આપશો તો તમારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં...
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં કેટલાક અસામાજીક તત્વો દ્વારા માસ્ક પહેરીને વિદ્યાર્થીઓ પર કરાયેલા હુમલાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. મુંબઈમાં મંગળવારે સવારે ગેટવે...
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી છે કે જો માતા-પિતાનું નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)માં છે તો તેમના બાળકોને આસામમાં ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં...
દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકો પાસે કામના આધારે વોટ માંગ્યા છે. કેજરીવાલનું કહેવું છે કે જો અમે કામ કર્યું...
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વિજય માલ્યા પોતાની અરજી પર ચુકાદો બાકી હોવાની દલીલ આપીને બીજી કોર્ટના ચુકાદાને એટકાવી શકે નહિ. ચીફ જસ્ટિસ એસ...
ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઇ ગઇ છે. ચીફ ઇલેક્શન કમિશ્નર સુનીલ અરોરા અત્યારે જાહેરાત કરી રહ્યા છે. દિલ્હીમાં 14 જાન્યુઆરી 2020એ જાહેરનામુ બહાર પડશે....
દિલ્હીની જવાહર લાલ નેહરૂ યુનિવર્સિટીમાં રવિવારે ત્રાટકેલા નકાબપોશ હુમલાખોરોએ મચાવેલી હિંસને લઇને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
સોનિયા ગાંધીએ...
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે થયેલી હિંસા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર વિદ્યાર્થીઓના અવાજથી ડરેલી છે અને આજની ઘટના તેનો પુરાવો છે. જ્યારે...
JNU કેમ્પસમાં જેએનયુએસયૂના અધ્યક્ષ આઇશી ઘોષ પર રવિવારે હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરનાં ચહેરા પર માસ્ક લગાવીને આવ્યા હતા. લેફ્ટનાં વિદ્યાર્થી એકમે હુમલાનાં આરોપ...