નિજામુદ્દીનની મરકજ બિલ્ડિંગ કોરોનાવાઈરસનું કેન્દ્ર છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, અહીંથી બુધવારે સવાર સુધીમાં 2000થી વધુ જમાતિયોને બહાર નીકળવામાં આવ્યા છે. અહીંથી નીકળેલા લોકોની...
ભારતના 29 રાજ્યોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ ચુક્યું છે. દેશમાં મંગળવારે કોરોના સંક્રમણના 272 નવા કેસ નોંધાયા છે. સૌથી વધારે 64 સંક્રમિત મહારાષ્ટ્રમાં મળ્યા...
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. 199 દેશોમાં લગભગ સાત લાખ 85 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે આ જીવલેણ વાયરસથી...
દેશમાં કોરોના સામેના જંગમાં એક મોટી આંચકાજનક ઘટનામાં દિલ્હીમાં કોરોના સંબંધી પ્રતિબંધાત્મક આદેશોનો ભંગ કરીને યોજાયેલા મુસ્લીમ સમાજના તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનાર 10...
કોરોના વાઈરસ સંક્રમણના સોમવારે સૌથી વધારે 208 કેસ સામે આવ્યા હતા. આ પહેલા 27 માર્ચે 151 કેસ સામે આવ્યા હતા. સોમવારે મહારાષ્ટ્રમાં 35 અને...
કોરોનાનો ફેલાવો રોકવા માટે દેશમાં 21 દિવસનુ લોકડાઉન છે.તેમાં જીવન જરુરિયાતની વસ્તુઓના વેચાણને મુક્તિ આપવામાં આવી છે.જોકે મધ્યપ્રદેશના ઈન્દોરમાં રાજ્ય સરકારે આખા દેશનુ સૌથી...
કોરોના વાયરસે આખી દુનિયાના ભરડો લીધો છે. વિશ્વનો લગભગ દરેક દેશ કોરોના વાયરસ થી પરેશાન છે. ભારતમાં કોરોનાને પ્રસરતો રોકવા માટે 21 દિવસનું લૉકડાઉન...
સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું કે દેશમાં કોરોનાવાઈરસનું સંક્રમણ હાલ કમ્યુનિટી લેવલ પર પહોંચ્યું છે, તે લોકલ લેવલ પર ટ્રાન્સમિટી થઈ રહ્યું છે. મંત્રાલયના સંયુક્ત...
કોરોના વાઈરસના આજે 21 નવા કેસ સામે આવ્યા છે, 12 પોઝિટિવ મહારાષ્ટ્રમાં , 8 પોઝિટિવ મધ્યપ્રદેશમાં એક કેસ મળ્યો છે. સંક્રમણના કેસમાં છેલ્લા બે...
કોરોના વાયરસના નિવેડા માટે દેશમાં લાગુ 21 દિવસના લોકડાઉન આગળ નહીં વધે. એવા ઘણા રિપોર્ટ આવ્યા હતા કે સરકાર લોકડાઉનને 90 દિવસ સુધી વધારી...

















