ભારતના સૌથી મોટા ધાર્મિક તહેવારોમાં સામેલ ઓડીશાની જગન્નાથપુરી રથયાત્રા આજે કોરોના મહામારી વચ્ચે શરૂ થઈ હતી. સામાન્ય રીતે આ તહેવારે દસ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી...
દેશ વિદેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ત્રણ ભારતીય કંપનીઓ મહામારીની દવા લાવી રહી છે. સરકારે તેમને મંજુરી પણ આપી દીધી છે. પરંતુ...
બ્લેક લેઇવ મેટર્સ આંદોલન બાદ લેસ્ટરમાં આવેલી ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને દૂર કરવા માટે ચલાવવામાં આવેલી ઝુંબેશ અને લંડનના વેસ્ટમિન્સ્ટર સ્થિત ગાંધી પ્રતિમા...
જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકાળવાના મુદ્દે ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે. સુપ્રીમ કોર્ટે શરતોને આધિન રથયાત્રા નિકાળવા માટે મંજૂરી આપી દીધી છે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પરપ્રાંતિય મજૂરો માટે રોજગાર યોજનાનું ઉદ્ઘાટન કરાવતા જણાવ્યું કે લોકડાઉનને પગલે શહેરોમાંથી મોટાપાયે શ્રમિકો ગામડાંમાં પરત ફર્યા છે ત્યારે હવે...
દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારને ચીનને જવાબ આપવા વિનંતી કરી છે. લદ્દાખ સરહદ વિવાદમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતી વખતે પૂર્વ વડાપ્રધાન...
અભિનેતા-રાજનેતા કમલ હાસને ગલવાન હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહિદ થયાને મુદ્દે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા છે. કમલ હાસને પીએમ મોદીને ચેતવ્યા...
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ કેસની સંખ્યા ચાર લાખને પાર પહોંચી ગઈ છે. ત્યાંજ દેશમાં અત્યાર સુધી 13 હજાર લોકોએ આ જીવલેણ બીમારીથી જીવ...
સીમા પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં એલઓસી નજીક પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં એક ભારતીય જવાન શહિદ થયાં છે....
બ્લેક લેઇવ મેટર્સ આંદોલન બાદ લેસ્ટરમાં આવેલી ભારતના મહાત્મા ગાંધીજીની પ્રતિમાને દૂર કરવા માટે ચલાવવામાં આવેલી ઝુંબેશના પ્રતિકાર તરીકે change.org પર ચાર દિવસ પહેલા...

















