દેશમાં કોરોનાની મહામારી વકરી રહી છે. રવિવારે ભારતમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 14,178 નવા કેસ નોંધાયા હતા તેમજ વધુ 408નાં મોત નીપજ્યાં...
કોરોના વાયરસ મામલે ICMRનો નવો અભ્યાસ ખૂબ જ ચિંતાજનક પરિણામો સામે લાવ્યો છે. અભ્યાસ પ્રમાણે આઠ સપ્તાહના લોકડાઉનના કારણે ભારતમાં આ મહામારી હવે નવેમ્બર...
કોરોના વાઇરસે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોના ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીનો આંકડો ત્રણ લાખને પાર...
કોરોના વાયરસ મહામારીને કારણે હોમ ક્વોરન્ટાઈન લોકો પર નજર રાખવા માટે કેન્દ્ર સરકારે રાજ્યોને મોબાઈન ફોન ટ્રેકિંગ ટેક્નિકનો ઉપયોગ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય કેબિનેટ...
ભારત કોરોના વાયરસથી સંક્રમિત વસ્તીના મામલે ગુરૂવારે બે દેશો સ્પેન અને યૂકેને માત આપી છે. આ પ્રકારે કોરોનાથી સૌથી વધુ સંક્રમિત દેશોમાં ભારત દુનિયામાં...
આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓથી વધુ એક વખત લોકોને ફાળ પડી છે. દેશમાં સૌપ્રથમ વખત એક દિવસમાં 396 લોકોના કોરોના વાયરસથી મોત થયા છે....
ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા દ્વારા એસાયલમ માટે કરવામાં આવેલી કોઈપણ વિનંતી પર વિચારણા નહિં કરવા ભારતે યુકે સરકારને વિનંતી કરી છે. ભારતે જણાવ્યું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના પ્લેનેરી સેશનને સંબોધતા વર્તમાન સમયમાં દેશ કોરોના મહામારી સાથે અનેક પડકારો સાથે લડી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો...
કોરોનાના કેસ મુદ્દે દેશની આર્થિક રાજધાની મુંબઈએ ચીનના વુહાન શહેરને પણ પાછળ છોડ્યુ છે. વુહાન શહેરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 51,100 પર પહોંચી ગયો છે....
દેશમાં કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા 10 હજાર આરોગ્યકર્મી સંક્રમિત થઈ ચૂક્યા છે. એકલા તેલંગાણામાં જ ડૉક્ટરો-નર્સો સહિત અત્યાર સુધી 153 લોકો સંક્રમિત હોવાનું...
















