નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ બુધવારે જાણકારી આપી છે કે દેશમાં 25મી મેના રોજ ઘરેલૂ વિમાની સેવા શરૂ કરવામાં આવશે. પુરીએ ટ્વીટ કરીને આ...
21 વર્ષ બાદ ફરી વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. બંગાળની ખાડીમાં ઊભા થયેલું સુપર સાઇક્લોન પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયું છે. અમ્ફાન સુપર સાઇક્લોન ચાર...
ભારતમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે લાગુ કરાયેલા લૉકડાઉનના ચોથો તબક્કો શરૂ થતાં રાજ્યોએ આર્થિક પ્રવૃત્તિઓ ફરી ધમધમતી કરવા માટે વ્યાપક છૂટછાટો આપ્યાના પ્રથમ દિવસે...
કોરોના વાયરસના સંક્રમણની વધતી સંખ્યા વચ્ચે ભારત માટે કેટલાક આંકડા ન માત્ર સકારાત્મક છે પરંતુ રાહત અપાવનાર પણ છે. ચીનથી શરૂ થનાર કોરોના વાયરસના...
એમ્ફાન ચક્રવાત પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના 12.30ના બુલેટિન મુજબ પશ્ચિમ બંગાળના દીઘાથી ચક્રવાત ફક્ત 95 કિ.મીના અંતરે છે...
ભારતમાં કોરોના પીડિતોની રિકવરી દર યુ.એસ. કરતા 20 ગણી સારી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, જ્યારે ચેપના કુલ કેસો એક લાખ હતા, ત્યારે ફક્ત બે ટકા...
સુપર સાઈક્લોનિક તોફાન ‘અમ્ફાન’ મંગળવારે બપોર સુધીમાં નબળું પડતાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં તબદીલ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 14 કિ.મી....
કોરોના વાયરસ સામે બાથ ભીડવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉનની મર્યાદા વધારીને 31 મે સુધીની કરી દીધી છે. દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન છે અને...
દેશમાં લોકડાઉન-4ના આજે પ્રથમ દિવસે જ ગુજરાત સિવાયના રાજયોએ કેન્દ્રની ગાઈડલાઈન મુજબનો અમલ શરૂ કરે તે પુર્વે જ અનેક રાજયોમાં છેલ્લી 56 દિવસની ‘કેદ’...
ભારતમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોરોના વાયરસ સંક્રમણ અંગે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રવિવારે સવારે નવ વાગ્યાથી સોમવારે સવારે નવ વાગ્યા સુધીમાં દેશભરમાં...

















