વડા પ્રધાન કેર સ્ટાર્મરે ગુરુવારે અમદાવાદથી લંડન આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી અકસ્માતે ક્રેશ થતાં દુઃખ વ્યક્ત કર્યું છે....
પ્લેન અકસ્માત અંગે હેરો વેસ્ટના સાંસદ ગેરેથ થોમસે કહ્યું હતું કે "એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ ચિંતિત છું. હેરો એક...
અમદાવાદથી ગેટવિક આવતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 સાથે થયેલા દુ:ખદ અકસ્માત બાદ મુસાફરોના નજીકના સંબંધીઓ અથવા સગાસંબંધીઓ ભારતની મુસાફરી કરવા માટે ઇમરજન્સી વિઝા સહાય...
અમદાવાદમાં વિમાન દુર્ઘટનાને અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બ્રિટનના વડાપ્રધાન કેર સ્ટાર્મર, રશિયાના પ્રેસિડન્ટ પુતિન, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, માલદીવના પ્રેસિડન્ટ...
242 મુસાફરો સાથેનું લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત...
એર ઈન્ડિયાનું આશરે 242 મુસાફરો સાથેનું લંડન જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં ક્રેશ થયું હતું....
પ્યૂ રિસર્ચ સેન્ટરે તાજેતરમાં જારી કરેલા એક રીપોર્ટમાં ખુલાસો કરાયો હતો કે 2010થી 2020 દરમિયાન વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોના પ્રમાણમાં મોટો ઉછાળો આવ્યો હતો...
પરમાર્થ નિકેતનના ઇન્ટરનેશનલ ડાયરેક્ટર અને દૈવી શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25 વર્ષની બુધવાર, 11 જૂન 2025ના રોજ ઋષિકેશમાં માતા ગંગાના પવિત્ર...
પરમાર્થ નિકેતન ખાતે શ્રી રામ કથાના પવિત્ર મંચ પર 11 જૂન 2025ના રોજ પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજીના સંન્યાસના 25મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરાશે. પૂજ્ય...
સેન્ડ્રિંગહામમાં શિકાર કરવા માટે પક્ષીઓ ન મળવાથી કિંગ ચાર્લ્સ ગુસ્સે થયા હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત, આ નારાજગીના કારણે ગેમકીપરનો ભોગ લેવાયો હોવાનું કહેવાય...