દેશભરમાં 23 માર્ચથી લાગુ કરાયેલુ લૉકડાઉન તા. 4 જુલાઇથી સ્થાનિક લોકડાઉન તરીકે લેસ્ટરમાં લંબાવાયા બાદ તા. 3 ઑગસ્ટથી સિનેમાઘરો અને ધાર્મિક સ્થળો સહિત ગ્રાહકોને...
ઓશવાલ ઓસોસિએશન ઓફ ધ યુ.કે. (OAUK) તરફથી સિગ્મા પરિવારના સહયોગથી જિન-દર્શન પુસ્તકનું વિમોચન કરવા સાથે શ્રુતજ્ઞાનની ઉજવણી રવિવાર તા. ૧૯.૦૭.૨૦ના રોજ ઓશવાલ સેન્ટરમાં કરવામાં...
હિન્દુ કાઉન્સિલ ઑફ વેલ્સ અને ભારતીય માનદ કોન્સ્યુલ રાજ અગ્રવાલ દ્વારા સ્થાનિક આર્મ્ડ ઓફિસર્સ સાથે મળીને રવિવાર તા. 2 ઓગસ્ટના રોજ બપોરે કાર્ડિફમાં સનાતન...
ભારતના અને સમગ્ર વિશ્વમાં વસતા સૌ હિન્દુઓને મન પવિત્ર શહેર અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળે લગભગ હજાર વર્ષ પછી ફરીથી ભગવાન શ્રી રામચંદ્રજીનું સુંદર...
બ્રિટિશ રાજકારણી અને કન્ઝર્વેટિવ પાર્ટીના પીઅર લોર્ડ મોહમ્મદ શેખે યુકેની અગ્રણી અખબાર કંપની એસોસિએટેડ ન્યુઝપેપર્સ સામે કેસ જીતતા 30 જુલાઈના રોજ ‘મેઇલ ઑનલાઇન’ના પ્રકાશકોએ...
એક્સક્લુસીવ
બાર્ની ચૌધરી દ્વારા
કોવિડ-19 કેસ માટે એશિયન સમુદાયને દોષીત ઠેરવવા અને "એશિયન અને ઇમિગ્રન્ટ્સ" પર નવા પ્રતિબંધોની જરૂર હોવાનું જણાવનાર કેલ્ડર વેલીના કન્ઝર્વેટીવ એમપી...
વિશ્વમાં કોરોનાવાઈરસના સંક્રમણના અત્યાર સુધીમાં 1 કરોડ 84 લાખ 42 હજાર 3,824 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 1 કરોડ 16 લાખ 72 હજાર 315...
- બાર્ની ચૌધરી દ્વારા
કોવિડ-19 કેસના કેસોમાં કેટલાક વિસ્તારોમાં વધારા માટે એશિયન સમુદાયને દોષીત ઠેરવવા અને "એશિયન અને ઇમિગ્રન્ટ્સ" પર નવા પ્રતિબંધોની જરૂર હોવાનું જણાવનારા...
મોટાભાગના લોકોએ "સામાજિક અંતરનું પાલન ન કરતા" નોર્થ ઇંગ્લેન્ડના કેટલાક ભાગોમાં કોરોનાવાઈરસના કેસોમાં મોટા પ્રમાણમાં વધારો થયા બાદ ત્યાં વધારાના લોકડાઉન પ્રતિબંધો લાદવામાં આવશે...
સાન ફ્રાન્સિસ્કો ખાતે નિમાયેલા નવા ભારતીય કોન્સલ જનરલ નાગેન્દ્ર પ્રસાદના મતે ભારતની કોવિડ કટોકટી હળવી કરવામાં જરૂરી સહાય કરવામાં ભારતીય અમેરિકનો ચાવીરૂપ ભૂમિકા ભજવી...