ઘણાં વર્ષો સુધી લંડનમાં રહ્યા બાદ ગુજરાતના ગાંધીનગરના સેક્ટર-૨૪ આદર્શનગર ખાતે રહેતા ગૌરવભાઇ બ્રહ્મભટ્ટ અને તેમના પત્ની કલ્યાણીબેન બ્રહ્મભટ્ટનું પ્લેન ક્રેશમાં નિધન થતા તેમના...
બ્રિટનના મહારાજા ચાર્લ્સ ત્રીજાએ શનિવારે અમદાવાદ-લંડન એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતોની યાદમાં એક મિનિટનું મૌન પાળ્યું હતું. આ માટે તેમના વાર્ષિક ટ્રૂપિંગ ધ કલર...
અમદાવાદની કરૂણ વિમાન દુર્ધટનામાં મોતને ભેટેલા રાજસ્થાનના બાંસવાડાનાં ડૉ. પ્રતીક જોશી અને તેમના પરિવારની કથા હૈયુ હચમચાવી દે તેવી છે. જેમાં પ્રતીક જોશી, ડૉ....
તા. ૧૩ની રાત્રે જાહેર કરાયેલા મહારાજાના જન્મદિવસના સન્માન યાદીમાં એશિયન હેલ્થ વર્કર્સ, એકેડેમિક્સ, ચેરિટી વર્કર્સ અને કેમ્પેઇનર્સને વિવિધ એવોર્ડ એનાયત કરી તેમના સત્કાર્યોની સરાહના...
કેનેડામાં G7 સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે દ્વિપક્ષીય બેઠક પછી ભારત અને કેનેડા બંને દેશોના નાગરિકો અને...
ઇઝરાયલન વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીઓ, અલ્ટીમેટમ્સ અને મૃત્યુની ધમકી પછી પણ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેની જણાવ્યું હતું...
અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટસને પકડવા માટે ફાર્મ્સ, હોટેલ્સ અને રેસ્ટોરાંમાં દરોડા નહીં પાડવા તેમજ ધરપકડ નહીં કરવા ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) વિભાગને...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 18 જૂને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન પરના હુમલાઓને...
અમદાવાદમાં 12 જૂને વિમાન દુર્ઘટનાના છ દિવસ પછી બુધવાર, 18 જૂન સુધીમાં ડીએન પરીક્ષણ મારફત ઓછામાં ઓછા 190 મૃતકોની ઓળખ કરાઈ હતી અને 159...
ઇરાનના પરમાણુ મથકોનો નાશ કરવા માટે ઇઝરાયેલે કરેલા હુમલા પછી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. પાકિસ્તાનને લાગે છે કે ઇરાન પછી ઇઝરાયેલ પાકિસ્તાનને ટાર્ગેટ કરી...

















