બેસ્ટવે ફાઉન્ડેશનના ચેરમેન બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ સર અનવર પરવેઝ OBE H Pk તથા ગ્રુપ CEO લોર્ડ ઝમીર ચૌધરી CBE SI Pk એ નેશનલ બ્રેઈન...
લંડનની પાર્ક પ્લાઝા વેસ્ટમિન્સ્ટર હોટેલમાં તા. 7 નવેમ્બરના રોજ અગ્રણી ઇન્ડિપેન્ડન્ટ ગ્રોસરી રીટેઇલર્સની ઉપસ્થિતીમાં દેશના મહાન રિટેલર્સની સિદ્ધિઓની સરાહના કરતા એશિયન ટ્રેડર એવોર્ડ્સ એનાયત...
વિશ્વવ્યાપી આર્થિક પડકારો હોવા છતાં યુકેમાં વસતા એશિયન ઉદ્યોગસાહસિકોએ ગયા વર્ષે તેમની સંપત્તિમાં £6.8 બિલિયનનો આશ્ચર્યજનક વધારો કર્યો હોવાનું એશિયન રિચ લિસ્ટના વિશ્લેષણમાં જાણવા...
એક ભારતીય અને હિન્દુ તરીકે આપ સૌ વાચકોને ગર્વ થાય તેવી ક્ષણો આ દિવાળી પર્વે જોવા મળી હતી. જેમાં બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક...
ભારતે આશરે બે મહિના બુધવાર, 22 નવેમ્બરે પછી કેનેડિયનો માટે ટુરિસ્ટ અને બિઝનેસ ઇ-વિઝા ફરી ચાલુ કર્યા હતા. કેનેડિયન શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ...
અમેરિકા ગેરકાયદે રહેતા ભારતીયોની સંખ્યા વધી 7.25 લાખ થઈ છે, જે મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી અનધિકૃત ઇમિગ્રન્ટ્સની ત્રીજા ક્રમે સૌથી મોટી વસ્તી છે,...
યુનિવર્સિટી ઓફ એરિઝોનાના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં 4 માર્ચ, 2022એ ચંદ્ર પર થયેલા એક ક્રેશ સંબંધિત રહસ્યમય ઘટનાનો ઉકેલ આવ્યો છે. ચીનનું લોંગ માર્ચ 3C...
ભારતની આતંકવાદ વિરોધી એજન્સી (એનઆઇએ)એ એર ઇન્ડિયા અને તેના મુસાફરોને ધમકી આપવા બદલ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
આ કેસ...
ઇઝરાયેલ સરકારે મંગળવારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા પાકિસ્તાનસ્થિત લશ્કર-એ-તૈયબા (LeT)ને ત્રાસવાદી સંગઠન જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, 26/11ના રોજ મુંબઇમાં થયેલા આતંકી હુમલાની...
ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ આશરે એક ડઝનથી વધારે આતંકવાદીઓની છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં રહસ્યમય રીતે હત્યા કરાઈ છે. આ ત્રાસવાદીઓ લશ્કર-એ-તૈયબા,...

















