પોતાના પક્ષમાં જ પુરતું સમર્થન મળતું નહીં જણાતા અમેરિકન કોંગ્રેસના સ્પીકરપદ માટેની સ્પર્ધામાંથી સ્ટીવ સ્કેલાઈઝે ખસી જવાની જાહેરાત ગુરૂવારે કરી હતી. રીપબ્લિકન્સની આ આંતરિક...
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ 21 ઓક્ટોબરે વિશેષ વિમાન દ્વારા પાકિસ્તાન પરત જશે. સત્તાપક્ષના હોદ્દેદારોએ તેમના વતન પરત જવાની તમામ વ્યવસ્થા કરી છે. દેશના...
ગ્લોબલ હંગર ઇન્ડેક્સના નવા રીપોર્ટ મુજબ ભારતમાં ભૂખમરાની પરિસ્થિતિ ચિંતાજનક હોવાનું જણાયું છે. આ ઇન્ડેક્સમાં સામેલ કુલ 125 દેશોમાંથી ભારતને 111મું સ્થાન મળ્યું છે....
રવિવાર તા. 15થી સોમવાર તા. 23 ઓક્ટોબર 2023 અને શનિવાર 28 ઑક્ટોબર 2022ના રોજ શરદ પૂનમ
શ્રી કચ્છ લેઉઆ પાટીદાર કોમ્યુનિટી યુકે (SKPLPC) દ્વારા...
વડા પ્રધાન ઋષિ સુનક ટોરી કોન્ફરન્સમાં મુખ્ય નીતિઓ પર ભાષણ આપવા ગયા ત્યારે સુનકને તેમના "શ્રેષ્ઠ મિત્ર", તેમની પત્ની અક્ષતા મૂર્તિ તરફથી આશ્ચર્યજનક ટેકો...
હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ટોરી કોન્ફરન્સમાં કટ્ટરવાદી વલણનો પરચો આપતા તા. 3ના રોજ ચેતવણી આપી હતી કે બ્રિટન ઇમિગ્રેશનના "વાવાઝોડા"નો સામનો કરી રહ્યું છે....
1લી ઑક્ટોબરના રોજ રાષ્ટ્રીય ધૂમ્રપાન છોડો ઝુંબેશ, ‘સ્ટોપટોબર’ની શરૂઆત સાથે એક નવા અભ્યાસમાં યુકેમાં સૌથી વધુ ધૂમ્રપાન વુસ્ટરશાયરના વીચેવનમાં કરતું હોવાનું બહાર આવ્યું છે....
દિલ્હીમાં રહેતા અને કેથોલિક પાદરી તરીકે સેવા આપતા કાકા ફાધર આયરેસ ફર્નાન્ડિસે તેમની ભત્રીજી અને યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને ઈમિગ્રેશન વિશેની તેમની ભાષા...
વડા પ્રધાન ઋષિ સુનકે ITVના ધિસ મોર્નિંગ પર જણાવ્યું હતું કે તેઓ અમારિકામાં હતા ત્યારે પત્ની અક્ષતા સાથે પહેલીવાર હેલોવીન પાર્ટીમાં ગયા હતા ત્યારે...
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને 26 જાન્યુઆરી, 2024 પછી અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન માટે આમંત્રણ આપશે.
રામ મંદિરનું ભવ્ય...















