કોરોના મહામારીને કારણે આશરે બે વર્ષના બ્રેક પછી ભારતમાં રવિવાર (27 માર્ચ)થી રેગ્યુલર ઇન્ટરનેશનલ ફ્લાઇટનો ફરી પ્રારંભ થયો છે. સમર શિડ્યુલ્ડ હેઠળ ભારતની છ...
અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કને રવિવાર (27 માર્ચે)એ જણાવ્યું છે કે અમેરિકા રશિયાના પ્રેસિડન્ટ પુતિનને ઉથલાવી નાંખવાનો પ્રયાસ કરી રહ્યું નથી. અમે રશિયા કે...
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેન્સ્કીએ રવિવાર (27 માર્ચે) યુદ્ધ વિમાનો અને એર ડિફેન્સ મિસાઇલ આપવા માટે પશ્ચિમી દેશોને ફરીએકવાર અનુરોધ કર્યો છે. રવિવારે વીડિયો સંબોધનમાં...
કોરોના વાયરસના રોગચાળાના કારણે આશરે બે વર્ષના બ્રેક પછી હવે વિદેશમાં વસતા ભારતીયો તેમજ બિનનિવાસી ભારતીયોને ભારત જવું – આવવું સહેલું થશે. ભારતમાં રાબેતા...
ભારતની યાત્રા પર આવેલા ચીનના વિદેશ પ્રધાન વાંગ યીને ભારતે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે બંને દેશો વચ્ચે સામાન્ય સંબંધો માટે સરહદ પર શાંતિ...
More than 100,000 Russian soldiers killed in Ukraine: US General
રશિયાએ યુદ્ધ પૂરું કરવા માટે નવ મેની તારીખ નક્કી કરી છે તેવો યુક્રેનના લશ્કરી દળોએ દાવો કર્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે આશરે એક...
રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિન યુક્રેન સામેનું ઘાતકી યુદ્ધ જીતી શકશે નહીં. કેમિકલ કે ન્યુક્લિયર હુમલાના કિસ્સામાં નાટોને યોગ્ય પગલાં લેવાની ફરજ પડશે, એમ નાટોના...
રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનની હત્યાના ષડયંત્રનો ખુલાસો ક્રેમલિન તરફથી કરવામાં આવ્યો છે. આ રીપોર્ટના સંદર્ભમાં ઓછામાં ઓછા એક હજારથી વધુ કર્મચારીઓની પ્રેસિડેન્ટ હાઉસમાંથી હકાલપટ્ટી...
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના 30 દિવસ પૂર્ણ થઈ ગયા છે. રશિયન સૈનિકોએ ખાર્કિવના એક મેડિકલ સેન્ટર પર હુમલો કર્યો છે. હુમલામાં 4 લોકોના...
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ યુક્રેનમાં માનવતાવાદી કટોકટી માટે રશિયાને દોષિત ઠેરવતા ઠરાવને મંજૂરી આપી અને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે અનુરોધ કર્યો છે. મતદાન દરમિયાન...