યુરોપની ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (2મે)એ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળ્યા હતા. આ બેઠકમાં બંને નેતાઓ દ્વિપક્ષીય સહકારમાં વધારો...
ભારતના વિદેશ મંત્રાલયે એક ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું છે કે છેલ્લાં આઠ વર્ષમાં 4000 જેટલાં વિદેશમાં વસતા ભારતીયોએ આત્મહત્યા કરી છે. આમાં સૌથી વધુ...
જર્મનીના બર્લિનના પોટ્સડેમર પ્લેત્ઝ ખાતેના થીએટરમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'વોકલ ફોર લોકલ' અને ખાદી માટે ભારતીય સમુદાયના લોકોનો સપોર્ટ...
જર્મીનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે ભારત અને જર્મની વચ્ચેની ભાગીદારી એક જટિલ વિશ્વમાં સફળતાનું ઉદાહરણ બની શકે છે. બંને...
યુરોપની ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2મેએ બર્લિનમાં જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ વડાપ્રધાન મોદીએ...
યુરોપની ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (2મે)એ જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝને મળ્યા હતા. આ બેઠકમાં બંને નેતાઓ દ્વિપક્ષીય સહકારમાં વધારો...
યુરોપની ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (2મે)એ જર્મનીની રાજધાની બર્લિન પહોંચ્યા હતા. બર્લિનમાં ઇન્ડિયન કોમ્યુનિટીના સભ્યોએ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત...
સાઉદી અરેબિયા નાણાભીડનો સામનો કરી રહેલા પાકિસ્તાનને આશરે 8 બિલિયન ડોલરની સહાય આપવા માટે સંમત થયું છે. પાકિસ્તાનની ઘટતા જતાં વિદેશી હૂંડિયામણ અને માંદા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપની મુલાકાત પહેલા ભારતે રવિવારે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવાની તથા મંત્રણા અને કૂટનીતિ મારફત સંઘર્ષનો ઉકેલ લાવવાની અપીલ કરી છે.
નવા વિદેશ...
મધ્યપ્રદેશના ખરગોન અને દિલ્હીના જહાંગીરપુરીના કોમી તોફાનોને પગલે બ્રિટનના કેટલાંક સાંસદોએ વ્યક્ત કરેલી માનવાધિકારની ચિંતા અંગે કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ રવિવારે પ્રતિક્રિયા આપી હતી....