રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિને ગુરુવારે યુક્રેનના મારિયોપોલની લડાઇમાં વિજયનો દાવો કર્યો હતો. જોકે તેમણે યુક્રેનના સૈનિકો જોરદાર પ્રતિકાર કરી રહ્યાં છે તે આ શહેરના...
શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરના મહંત સદગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ પ્રખ્યાત પાઘડી પહેરાવી તેમનું અભિવાદન...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને ગુજરાતના પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતેના પ્રખ્યાત બીએપીએસના અક્ષરધામ મંદિરની મુલાકાલ લીધી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ યુકેના વડાપ્રધાનની સાથે...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને ગુજરાતની મુલાકાત દરમિયાન પંચમહાલ જિલ્લાના હાલોલમાં નવી જેસીબી ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં...
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન તેમની બે દિવસની ભારત યાત્રા દરમિયાન સંખ્યાબંધ કોમર્શિયલ એગ્રીમેન્ટની જાહેરાત કરશે. તેમણે દ્વિપક્ષીય વેપાર અને રોકાણના નવા યુગનો સંકેત આપ્યો...
ભારતની બે દિવસની મુલાકાતે આવેલા યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન અમદાવાદની શાંતિગ્રામ ટાઉનશીપ ખાતે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીને મળ્યા હતા. ગૌતમ અદાણીએ આ મુલાકાત...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને અમદાવાદમાં આવ્યા બાદ ગાંધી આશ્રમ તરીકે જાણીતા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં તેમણે બ્રિટિશ શાસનથી ભારતની આઝાદીની ચળવળનો પ્રતિક...
યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતની મુલાકાતના ભાગરૂપે ગુરુવારે, 21 એપ્રિલની સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત...
સનાતન હિન્દુ ધર્મના વૈશ્વિક મશાલધારક અને આપણા સમયના સૌથી આદરણીય હિન્દુ ગુરુઓમાંના એક પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ (1921-2016)ની શતાબ્દી જન્મજયંતિની ઉજવણીના શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું...
ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજી દ્વારા વનજૈન મહાવીર જન્મ કલ્યાણક ઉજવણી 2022નું આયોજન 23 એપ્રિલ, 2022 શનિવારના રોજ બપોરે 2થી 3:30 દરમિયાન કરવામાં આવ્યું છે. આ...
















