એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના પેટ્રન ગોપાલભાઇ પોપટને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા શનિવાર તા. 12ના રોજ ઝૂમ પર શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરાયું હતું. જેમાં જાણીતા સંતો-અગ્રણીઓએ...
આજ સુધીમાં સૌથી વધુ 15 ટકા વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના લોકોને એવોર્ડ.
લગભગ 23 ટકા એવોર્ડ વિજેતાઓને કોવિડ-19 સેવા માટે એવોર્ડ.
62 ટકા એટલે...
કોરોના વેક્સિનેશનને કારણે ભારતમાં એક વૃદ્ધનું મોત થયું હોવાના સરકારના અહેવાલમાં પ્રથમ વખત સ્વીકારવામાં આવ્યું છે. વેક્સિનના બંને ડોઝ લીધેલા 68 વર્ષીય વૃદ્ધનું 31...
યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ્સમાં રવિવારે ક્રોએશીઆ સામેની મેચમાં ઈંગ્લેન્ડની ટીમ રેસિઝમ વિરૂદ્ધની ચળવળને પોતાના સમર્થનના પ્રતીકરૂપે ગોઠણભેર ઉભી રહી હતી (ટેકિંગ ધી ની) તેની ટીકા...
ભારતની અગ્રણી આઇટી કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ અને એમેઝોન.કોમની સંયુક્ત માલિકીની ઓનલાઇન રીટેલ કંપની કલાઉડટેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પાસેથી બ્રિટનના ટેક્સ સત્તાવાળાએ...
ભારતમાં મંગળવારે કોરોનાના 60,471 નવા કેસ નોંધાયા હતા, જે 75 દિવસના સૌથી ઓછા છે. એક દિવસમાં 2,726 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,77,031...
ચીન સામે મક્કમ મોરચોઃ વાઈરસના ઉદભવની વિસ્તૃત તપાસની માંગણી
ચીન, રશિયાની વધતી વગ સામે પશ્ચિમી દેશો પણ સ્પર્ધામાં ઉતરશે
ઈંગ્લેન્ડમાં ગયા સપ્તાહે મળી ગયેલી જી7 દેશોની...
અમેરિકાની બાયોટેકનોલોજી કંપની નોવાવેક્સે સોમવારે જણાવ્યું હતું કે તેની કોરોના વેક્સિન 90 ટકાથી વધુ અસરકારક છે. આ વેક્સીન અનેક પ્રકારના કોરોના વેરિએન્ટ સામે પણ...
નફ્તાલી બેનેટે રવિવારે ઈઝરાયલના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ 12 વર્ષથી વડાપ્રધાન પદ સંભાળી રહેલા બેન્જામિન નેતન્યાહૂના યુગનો અંત આવ્યો...
ભારતમાં સોમવારે કોરોના વાઇરસના નવા 70,421 કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 74 દિવસમાં સૌથી ઓછા છે. જોકે 3,921 લોકોના મોત નોંધાયા હતા અને તેનાથી...
















