ભારતમાં કોરોના સંકટને પગલે અમેરિકાએ તેના નાગરિકોને ભારતનો પ્રવાસ ન કરવાની અથવા શક્ય હોય તેટલી ઝડપથી ભારતમાંથી નીકળી જવાની સલાહ આપી છે. કોરોનાના કેસોમાં...
કોરોનાના વધતા કેસને જોતા વિજ્ઞાનીઓએ અનુમાન લગાવ્યું છે કે 11થી 15 મેની વચ્ચે કોરોના પીક પર હશે. એ વિજ્ઞાનીઓએ ગાણિતિક મોડલ દ્વારા કોરોના સંક્રમણના...
ભારતમાં રોજેરોજ વધી રહેલા કોરોનાના રેકોર્ડબ્રેક કેસોના નિવારણમાં આરોગ્યતંત્ર નબળું નીવડવાની સચ્ચાઇ વચ્ચે વિશ્વના અનેક દેશો તરફથી મદદનો પ્રવાહ ઉમટવા લાગ્યો છે. તાકીદની સારવાર...
ભારતમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન ભયાનક બની રહી છે. દૈનિક કેસનો આંકડોની સાથે મોતની સંખ્યામાં મોટો વધારો થયો હોવાથી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે....
ભારતને કોરોના વાઇરસની અસાધારણ બીજી વેવનો સામનો કરવા માટે કેનેડા ભારતને 10 મિલિયન ડોલરની સહાય આપશે, એવી કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડ્રોએ જાહેરાત કરી હતી. ટ્રુડોએ...
સીટીંગ લેબર કાઉન્સિલર જીન ખોટેના ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા મૃત્યુ પછી ખાલી પડેલી લેસ્ટર સિટી કાઉન્સિલની નોર્થ એવિંગ્ટન બેઠકની પેટાચૂંટણીમાં ગુજરાતીઓનો દબદબો દેખાઇ રહ્યો...
નોર્થ વેસ્ટ લંડનના હેરો ખાતે આવેલા અને હેરોના હરિદ્વારની ઉપમા મેળવનાર ઇન્ટનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર - હિન્દુ મંદિરની તા. ૧૯ એપ્રિલના રોજ લગભગ ૨૦...
Rishi Sunak mourning the demise of Ram Bapa
તા. 9 એપ્રિલના રોજ 99 વર્ષની વયે અવસાન પામેલા ડ્યુક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપ્સને રામબાપા દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરી તેમના મોક્ષ માટે પોતાના ઘરે...
ભારતમાં અજગરભરડો ફેલાવનાર કોરોનાવાયરસ રોગચાળા સામે હોસ્પિટલોના સંચાલનો, કોવિડ સેન્ટર્સની રચના તથા ભારતભરમાં બી.એ.પી.એસ. કોવિડ-19 રાહત પ્રયાસોને ટેકો આપવા માટે યુ.કે. સ્થિત BAPS શ્રી...
બ્રિટનની તમામ જૈન સંસ્થાઓ દ્વારા જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણકની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી પ્રેરિત ‘વન જૈન’...