ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મેગા હરાજી 12-13 ફેબ્રુઆરી 2022ના રોજ બેંગલુરુમાં યોજાશે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. હરાજી થનારા ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ મધ્ય જાન્યુઆરી...
વિકેટ કીપર અને બેટ્સમેન મોનાંક પટેલની આયર્લેન્ડ સીરિઝ માટે અમેરિકાની ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આયર્લેન્ડ આઇસીસીના સંપૂર્ણ સભ્યોના રાષ્ટ્ર સાથે પ્રથમવાર અમેરિકામાં...
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગાંગુલીએ કોહલી સાથેના વિવાદ બાદ સૌપ્રથમ વખત પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, મને કોહલીનો મિજાજ ગમે છે, પણ તે બહુ...
એશિઝ 2021 જંગની બીજી ટેસ્ટ મેચમાં સોમવારે પાંચમાં દિવસે ઓસ્ટ્રેલિયાનો ઇંગ્લેન્ડ સામે 275 રને ભવ્ય વિજય થયો હતો. એડિલેઇડ ખાતેની આ ડે-નાઇટ ટેસ્ટમાં જીત...
સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા વિવાદ સામે આવ્યો છે. સુકાનીપદ પરથી હટાવવા મામલે વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીના અલગ-અલગ નિવેદનોને કારણે...
પંજાબ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ બેટ્સમેન નવજોત સિદ્ધુએ વિધાનસભાની ચૂંટણી પહેલા બુધવારે પોતાનો અને હરભજન સિંહનો ફોટો ટ્વીટર પર મૂકીને નવી અટકળોને વેગ આપ્યો...
વન-ડેની કેપ્ટનશીપ છીનવી લીધા બાદ રોહિત શર્મા સાથેના વિવાદના અહેવાલો વચ્ચે વિરાટ કોહલીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે તે દક્ષિણ આફ્રિકાના...
ભારતમાં ક્રિકેટ માટેનું આકર્ષણ અનેરુ છે અને તે ફરીએકવાર પુરવાર થયું છે. આ વર્ષના ગૂગલના ટ્રેન્ડિંગ ક્વેરીમાં કોરોના વેક્સિન કે કો-વિન પોર્ટલની પાછળ રાખીને...
ભારતીય ક્રિકેટ બોર્ડે એક મહત્વના નિર્ણયમાં વિરાટ કોહલીને વન-ડે ટીમના કેપ્ટન તરીકે હટાવી દીધો હતો. કોહલીએ ટી-20માં સુકાનીપદ છોડવાનો પોતે જ નિર્ણય લીધો હતો,...
ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે અને એ સીરીઝમાં ટેસ્ટ ટીમમાં રોહિત શર્માને વાઈસ કેપ્ટન તેમજ વન-ડે ટીમમાં સુકાની બનાવાયો...
















