ભારતની બ્યૂટી કંપની નાયકાનું 10 નવેમ્બર 2021ના રોજ શેરબજારમાં લિસ્ટિંગ થવાની સાથે જ તેના સ્થાપક ફાલ્ગુની નાયર દેશ અને દુનિયાના સૌથી ધનિક મહિલાઓની યાદીમાં...
ભારતના 124 વર્ષ જૂના ઔદ્યોગિક જૂથ ગોદરેજ ગ્રૂપના બિઝનેસના ભાગલા પડશે. ગોદરેજ ગ્રૂપના 4.1 બિલિયન ડોલરના બિઝનેસને ગોદરેજ પરિવાર વચ્ચે બે ભાગમાં વિભાજીત કરવાની...
કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે રૂ.7,965 કરોડના શસ્ત્રો અને મિલિટરી ઇક્વિપમેન્ટની ખરીદીને મંજૂરી આપી છે. આ દરખાસ્તના ભાગરૂપે હિન્દુસ્તાન એરોનોટિક્સ પાસેથી 12 લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર્સ અને...
વૈશ્વિક દબાણની વચ્ચે અદાણી પોર્ટે મ્યાનમાર ખાતે કન્ટેનર ટર્મિનલ વિકસાવવાની યોજના પડતી મૂકી છે. અદાણી પોર્ટે બુધવારે જણાવ્યુ કે, તે પ્રોજેક્ટ માટે અમેરિકન લાઇસન્સ...
મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકોએ કંપનીના બોર્ડમાં સાઉદી અરામ્કોના ચેરમેન યાસીર અલ-રૂમાયાનની નિમણૂકને મંજૂરી આપી છે. જોકે બોર્ડમાં તેમની નિમણૂકની દરખાસ્ત સામે...
એક ટેક્સી ડ્રાઇવરે સોમવારે પોલીસને બે શંકાસ્પદ મુસાફરોની પોલીસને જાણ કરતાં બિલિયોનેર મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત એન્ટિલિયા નિવાસસ્થાનની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો....
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમનો પરિવાર લંડનમા શિફ્ટ થવાનો છે તેવી અટકળોને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નકારી કાઢી છે. કંપનીએ છ નવેમ્બરે સ્પષ્ટતા કરી...
યુકે સ્થિત કેઇર્ન એનર્જીએ બુધવારે જણાવ્યું હતું કે તેણે ફ્રાન્સથી લઈને યુકેમાં આવેલી ભારત સરકારની મિલકતો જપ્ત નહી કરે તેવી ભારત સરકારને લેખિતમાં ખાતરી...
દિવાળી સમયે ભારતમાં કોરોના મહામારીની ભયાનકતા ભૂલીને તહેવારોના મૂડ જોવા મળ્યો હતો. ધનતેરસના દિવસે અંદાજે 15 ટન સોનાના ઘરેણાં, બિસ્કિટ અને સિક્કાનું વેચાણ થયું...
ભારતમાં કોરોનાકાળમાં નબળી પડેલી અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો મળી રહ્યા છે. ઓક્ટોબરમાં જીએસટીની આવક રૂ. 1.3 લાખ કરોડને વટાવી ગઇ છે. GST લાગુ થયા પછી...