યુકેમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને ગુજરાતી ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સાધનો, સંસાધનો અને તાલીમના વિકાસમાં મહત્વપૂર્ણ અને અસરકારક યોગદાન પવા બદલ ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ...
ચાન્સેલર ઋષી સુનકે નવા લોકડાઉન દરમિયાન બિઝનેસ અને નોકરીઓની સુરક્ષા માટે £4.6 બિલીયનની ગ્રાન્ટ્સ મંજૂર કરી છે. વસંત ઋતુ સુધી વ્યવસાયોને સહાય કરવા માટે...
કોરોના મહામારીને કારણે જાહેરની જગ્યાએ ખાનગી પરિવહન વધારો થતાં ભારતમાં કારની માગમાં વધારો થયો છે અને તેનાથી દેશમાં કાર લેવા માટે 1-10 મહિના સુધીનું...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિડિયો કોન્ફરન્સ દ્વારા 450 કિમી લાંબી કોચી-મેંગલોર નેચરલ ગેસ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પાઇપલાઇન પ્રોજેક્ટ્સમાં કુલ 3,000 કરોડનો ખર્ચ...
ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે દેશનું આઇટી હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. શહેરમાં માત્ર બે વર્ષમાં આશરે 1,600 નાની-મોટી આઈટી...
નવા કૃષિ કાયદાથી રિલાયન્સને લાભ થશે તેવી કેટલાંક લોકોની માન્યતા વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સોમવારે જણાવ્યું હતું કે કંપની ખેડૂતો પાસેથી અનાજની સીધી ખરીદી કરતી...
ચીનની ટોચના ઇ-કોમર્સ કંપની અલીબાબાના સ્થાપક અને ચીનના એક સમયના નંબર વન ધનાઢ્ય ઉદ્યોગપતિ જેક મા છેલ્લા બે મહિના ગુમ થયા હોવાનું માનવામાં આવે...
સરકારે જાહેર ક્ષેત્રની કંપની રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ (આરસીએફએલ)નો 10 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી છે. શેરવેચાણની પ્રક્રિયાના સંચાલન માટેના મર્ચન્ટ બેન્કર અને કાનૂની...
ચીનનાં દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અલીબાબા સામે નિયમનકારી સંસ્થાએ કથિત મોનોપોલી ઊભી કરવાના મુદ્દે તપાસ ચાલુ કરી છે.
ચીનના માર્કેટ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે તે અલીબાબાની...
ભારત સરકારે સીધા વિદેશી રોકાણના નિયમોના કથિત ઉલ્લંઘન માટે ઇ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને વૉલમાર્ટની માલિકની ફ્લિપકાર્ટ સામે તપાસ કરવાનો પહેલી જાન્યુઆરીએ આદેશ આપ્યો હતો....
















