Jio 5G Network
ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ મંગળવારે સંકેત આપ્યો હતો કે 2021ના બીજા છ મહિનામાં ભારતમાં 5G ટેલિકોમ સર્વિસનો પ્રારંભ થશે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં...
દેશની મોટા ભાગની હની બ્રાન્ડમાં ભેળસેળ કરવામાં આવે તેવો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યનમેન્ટે તેના અહેવાલમાં દાવો કર્યા બાદ ભારતની બે અગ્રણી ફાર્મસી ડાબર...
ફ્રાન્સની અગ્રણી વીમા કંપની બીએનપી પારિબા કાર્ડિફ SBI લાઇફ ઇન્શ્યોરન્સ સાથે તેના બે દાયકા જૂના જોડાણનો અંત લાવવવાની વિચારણા કરી છે. છેલ્લા બે વર્ષથી...
ભારતની અગ્રણી વેક્સિન કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાની એશિયન ઓફ ધી યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. કોરોના મહામારી સામે લડત...
ભારતના વિદેશી હુંડિયામણ અનામતમાં અંદાજે 47 કરોડ ડોલર્સનો ઘટાડો થયો હોવાનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે. 27 નવેમ્બરે જાહેર થયેલા સાપ્તાહિક રીપોર્ટમાં રિઝર્વ બેંકે આ માહિતી આપી હતી. અગાઉ 20 નવેમ્બરે જાહેર થયેલા રીપોર્ટ મુજબ વિદેશી હુંડિયામણ અનામતમાં બે બિલિયન ડોલર્સનો વધારો થયો હતો અને કુલ અનામત 575.29  બિલિયન ડોલર્સ હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ એફસીએ 35.2 કરોડ ડોલર્સ વધીને 533.455 બિલિયન ડોલર્સ થઇ હતી. સામાન્ય રીતે એફસીએમાં યુરો, પાઉન્ડ, યેન વગેરેનો સમાવેશ થતો હોય છે પરંતુ એ ડોલર્સમાં જ જાહેર થતી રહી છે. પૂરતું વિદેશી હુંડિયામણ દેશના અર્થતંત્ર માટે ખૂબ મહત્ત્વનું હોય છે. ક્યારેક મોટું વિદેશી દેવું ચૂકવવામાં એ ઉપયોગી થાય છે. ગત સપ્તાહે ભારતના સોનાના રીઝર્વની કિંમત 82.2 કરોડ ડોલર્સ ઘટીને 35.192 બિલિયન ડોલર્સ થઇ હતી. ...
યુકેમાં કરોનાવાયરસની રસી આપવાનું શરૂ થઇ રહ્યું હોવાનું જાણીને ભારતમાં વસતા કેટલાક ભારતીયોએ ટ્રાવેલ એજન્ટો પાસે વેક્સીન લેવા માટે ખાસ ‘યુકે પેકેજો’ તૈયાર કરાયા...
વિશાળ પ્રતિભાશાળી લેખક નિકેશ શુક્લાનું એક સમજદાર અને અદભૂત પુસ્તક એટલે ‘’બ્રાઉન બેબી : અ મેમ્વા ઓફ રેસ, ફેમિલી એન્ડ હોમ’’ તેમની દીકરીઓ માટે...
બ્રેક્ઝિટ વેપાર મંત્રણાઓ મુશ્કેલ તબક્કે છે અને જો ઇયુ સ્વીકારે છે કે બ્રિટન એક સાર્વભૌમ રાષ્ટ્ર છે, તો સફળતાની તક ફરી આવી રહી છે...
બ્રિસ્ટોલના એવૉનમથમાં આવેલા ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ વેસેક્સ વોટર સાઇટમાં તા. 3ને ગુરૂવારે સવારે થયેલા વિસ્ફોટ પછી ત્રણ કર્મચારીઓ અને એક કોન્ટ્રાક્ટરનું મોત નીપજ્યું...
planes collided on the runway at Heathrow Airport
હિથ્રો એરપોર્ટે 2020માં 1.5 બિલીયનનું નુકસાન થયા પછી "આર્થિક રીતે વ્યવસાયને સુરક્ષિત કરવા" પોતાના પ્રિયજનોને મૂકવા આવનારા લોકો પાસેથી £5 નો ચાર્જ લેવાનું નક્કી...