બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અત્યારે પોતાના જીવનના સંસ્મરણોને પુસ્તકરૂપે આખરીરૂપ આપી રહી છે. પ્રિયંકાની જીવનકથા ‘અનફિનિશ્ડ’નું પેંગ્વિન યુકે દ્વારા પ્રકાશન કરાશે અને તે ગુરુવાર,...
અમેરિકાના લોસ એન્જલસમાં આવતા વર્ષે 25 એપ્રિલે યોજાનારા 93મા એકેડમી એવોર્ડ્સ માટે ભારત દ્વારા મલયાલમ ફિલ્મ ‘જલીકટ્ટુ’ને મોકલાશે. ‘જલીકટ્ટુ’ની પસંદગી 27 ફિલ્મમાંથી થઇ છે....
ટોચના ફિલ્મ સ્ટાર્સમાં મોટાભાગના ફિલ્મોમાં હવે નિશ્ચિત ફી લેવાને બદલે તેના નફામાં ભાગ રાખવાનું વલણ વધ્યું છે. અગાઉ પ્રથા અપનાવનાર અભિનેતાઓમાં સલમાન ખાન,...
વિશ્વભરમાં કોરોના વાઈરસના ફેલાવા કારણે અનેક પ્રકારની સામાજિક-આર્થિક મુશ્કેલીઓ ઊભી થઇ છે. કોરોનાને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે અનેક લોકોએ ધંધા-રોજગાર ગુમાવ્યા છે અને...
શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જહાન્વી કપૂર મલયાલમ ફિલ્મની હિન્દી રિમેકમાં દેખાશે. તેણે કારકિર્દીની શરૂઆત ફિલ્મ ધડકથી કરી હતી. આ પછી તેને જુદી જુદી...
પરપ્રાંતીય મજૂરો, વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મચારી, સફાઇ કર્મચારીઓ, સર્કસના કર્મચારીઓ અને દર્દીઓને મદદરૂપ થવા માટે સતત પ્રયત્નશીલ સોનુ સૂદ ભારતના લાખો યુવાનો માટે પ્રેરણામૂર્તિ તરીકે...
બોલિવૂડ સિંગર તથા હોસ્ટ આદિત્ય નારાયણે પહેલી ડિસેમ્બરની સાંજે મુંબઈના જુહૂ સ્થિત ઈસ્કોન મંદિરમાં તેની લાંબા સમયની ગર્લ ફ્રેન્જડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યાં...
બોલિવૂડ અભિનેતા અને ગુરુદાસપુરના ભાજપના સાંસદ સની દેઓલનો કોરોનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો. સની દેઓલે પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ...
બોલીવૂડની અભિનેત્રી ઉર્મિલા માંતોડકર મંગળવારે શિવસેનામાં જોડાઈ હતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેની હાજરીમાં ઉર્મિલાએ શિવસેનાનુ સભ્યપદ મેળવ્યું હતું.
ઉર્મિલાએ 2019ની લોકસભા ચૂંટણીમાં મુંબઈની એક...
હિમેશ રેશમિયા, વિશાલ દદલાની અને નેહા કક્કરની બનેલી લાજવાબ જજિંગ પેનલ સાથે ભારતનો વિખ્યાત શો સંગીત શો ઇન્ડીયન આઇડોલ તા. 28 નવેમ્બરના રોજથી ખાસ...

















