ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી વડનગરને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન અને આધ્યાત્મિક હેતુથી વિકસાવાઈ રહી છે. વડનગરમાં સપ્ત ઋષિનો આરો તથા દાઈલેકને રૂ.૧,૨૬૪ લાખના...
વૈચારિક ક્રાંતિ-આર્ય સમાજના જનક, મહાન સમાજ સુધારક અને ગુજરાતના સપૂત મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિની તેમના જન્મસ્થળ મોરબી જિલ્લાના ટંકારા ખાતે ભવ્ય ઉજવણી થઈ...
પિટ્સબર્ગમાં ફૂડ ટ્રક "ઈન્ડિયા ઓન વ્હીલ્સ" બિઝનેસમાં સિંગલ માતાને મદદ કરવાથી લઇને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યા પછી ટેક સ્ટાર્ટઅપ શરૂ કર્યા પછી હવે...
ગયા જાન્યુઆરી મહિનામાં માંડલની હોસ્પિટલમાં 17 દર્દીઓને આંખના મોતિયાંનાં ઓપરેશન બાદ ઇન્ફેક્શન થયું હતું ત્યારે હવે તેના થોડા દિવસોમાં જ ગુજરાતમાં ફરી એક આવી...
જૂનાગઢમાં 31 જાન્યુઆરીએ જાહેર કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરવા બદલ ગુજરાત પોલીસે મુંબઈમાંથી મુફ્તી સલમાન અઝહરીની ચાર ફેબ્રુઆરીએ સાંજે ધરપકડ કરી હતી અને તેને અમદાવાદ...
ગુજરાત સરકારના શુક્રવારે રજુ થયેલા વર્ષ 2024-25ના બજેટમાં રાજ્યના વિશ્વ કક્ષાના પ્રવાસન ક્ષેત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે નવા આકર્ષણો ઉમેરવા માટે બજેટમાં રૂ. 475...
આગામી સમયમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી...
ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ બે ફેબ્રુઆરીએ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરીને અનેક નવી જાહેરાતો કરી હતી. થોડા મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી...
ગુજરાતનું 2023-24ના નાણાકીય વર્ષનું બજેટ જાહેર કરતાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ રાજ્યમાં સાત નગરપાલિકાને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાની જાહેરાત કરી હતી. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી,...
અમદાવાદ
ગુજરાત વિધાનસભામાં 2024-25ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરતા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયના ભાગરૂપે રિવરફ્રન્ટને...