ગુજરાતમાં અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને મનોરંજન ટેક્સમાં માફી આપવાની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન કાર્યાલયે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન...
168 percent reduction in terrorist incidents in Kashmir
મહંમદ પયગંબર સાહેબ અંગે ભાજપના બે નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મુસ્લિમ દેશોએ ભારત સરકાર સામે સખત સત્તાવાર વિરોધ નોંધાવ્યા બાદ હવે ત્રાસવાદી સંગઠન અલ...
ગુજરાતમાં IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન)ના ક્લિનિકોને કારણે પુત્રની સરખામણીએ પુત્રીઓની સંખ્યા ઝડપથી ઓછી થઇ રહી હોવાના દાવા સાથે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે....
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ મેકડોનાલ્ડના સોલા ખાતેના આઉટલેટમાં કોલ્ડ ડ્રિન્કમાં ગરોળી મળી આવી હોવાની ઘટનાનાને પગલે આ સ્ટોરને રૂ.1 લાખનો દંડ ફટાકાર્યો છે. કોલ્ડ...
ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાસભાની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિમાં વધારો થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવાર, 6 જૂને...
class 9 to 12 27 hours of education per week is compulsory
ગુજરાત સરકાર 2022ના વર્ષના નવા શૈક્ષણિક વર્ષથી તમામ માધ્યમની શાળાઓમાં ધો.1થી 3માં અંગ્રેજી વિષય ભણાવવાના નિર્ણયનો અમલ કરશે. રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણીએએ સોમવાર,...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ/એપ્રિલ-2022માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ સોમવાર (6 જૂન)એ જાહેર થયું હતું. ધોરણ 10ની પરીક્ષાનું 65.18%...
અમદાવાદની જાણીતી સાયન્સ સિટી ખાતે આ વર્ષે ઉનાળાના વેકેશનમાં મુલાકાતીઓની સંખ્યાનો રેકોર્ડ સર્જાયો છે. આ વર્ષે માત્ર મે મહિનામાં 1.39 લાખ મુલાકાતીઓએ સાયન્સ સિટીની...
ઉત્તર ગુજરાતના જાણીતા યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભક્તો પોતાની શક્તિ મુજબ માતાજીને રોકડ-રકમ ઉપરાંત સોના-ચાંદીની વસ્તુઓ અર્પણ કરે છે....
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે નિયમિત, રિપીટર વિદ્યાર્થીઓ સાથેનું સરેરાશ પરિણામ 79.74 ટકા...