Goddess Umiya temple ahmedabad
અમદાવાદની નજીક આવેલા જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ કેમ્પસમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રવિવારે ૭૫ હજાર વૃક્ષના ઉછેર માટેના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને ૭૫ હજાર...
કેવડિયા ખાતેના સરદાર સરોવર ડેમના ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા છેલ્લા એક સપ્તાહથી દરરોજ સરેરાશ રૂપિયા ચાર કરોડની કિંમતનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે....
ગુજરાતમાં જૂલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદથી ગંભીર અસર પામેલા વિસ્તારોમાં થયેલ નુકસાનીનો તાગ મેળવવા ભારત સરકારના ગૃહ વિભાગની ઈન્ટરમિનિસ્ટ્રીયલ ટીમ ગુજરાત ગઇ હતી. શનિવારે...
સુરત એરપોર્ટ ઉપર દાણચોરીનું સોનું પકડવા જતાં કસ્ટમ અને ડીઆરઆઈ(ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)ને કરોડો રૂપિયાના હીરા પકડવામાં સફળતા મળી હતી. 300 ગ્રામ સોનુ લઈને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગાંધીનગર ખાતેના ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગિફ્ટ સિટીમાં ભારત ખાતેના પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને NSE IFSC-SGX કનેક્ટનો પ્રારંભ...
આ વર્ષના અંતમાં જ્યારે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં ચૂંટણી પ્રક્રિયાના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાબર ડેરીના મેગા મિલ્ક પાવડર પ્લાન્ટ અને બીજા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. આશરે રૂ.305 કરોડના ખર્ચે...
દારુબંધી ધરાવતા ગુજરાતના અમદાવાદ અને બોટાદ જિલ્લામાં ઝેરી શરાબના સેવનથી થયેલા અનેક લોકોના મોતના મુદ્દે ગૃહ વિભાગે ગુરુવારે કડક કાર્યવાહી કરીને કેટલાંક પોલીસ અધિકારીઓનની...
ગુજરાતમાં ચિપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે રાજ્ય સરકારે બુધવારે સેમી કન્ડકટર પોલિસી જાહેર કરી હતી. આ પોલિસીનો હેતુ ગુજરાતને ચીપ મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવાનો...
ગુજરાતમાં 25 જુલાઈ, સોમવારે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધીને બુધવાર સુધીમાં 41 થયો હતો. બીજી તરફ ઝેરી દારુની અસરને કારણે 117 લોકોની સારવાર ચાલી...