ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનું ગુરુવારે દુઃખદ નિધન થયું હતી. દિગ્ગજ કલાકારના નિધનથી ગુજરાતી ફિલ્મજગતમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. તેમની...
ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ગુરુવારે જણાવ્યું હતું કે કંપનીએ તેની કોરોના વેક્સીન ZyCoV-Dના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવા માટે ડ્રગ રેગ્યુલેટરને અરજી કરી છે....
પેટ્રોલ-ડીઝલ સહિતની ચીજવસ્તુઓની મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે અમૂલે પણ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી મધ્યમ વર્ગને આંચકો આપ્યો હતો. અમૂલે દૂધની કિંમતમાં...
આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જોડાયેલા નેતાઓ મહેશ સવાલી અને ઇસુદાન ગઢવીના કાફલા પર બુધવારે સાંજે જૂનાગઢના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં હુમલો થયો હતો. પોલીસે...
ગુજરાતમાં આ વર્ષે સિંહની સત્તાવાર સંખ્યા 6થી 8 ટકા વધીને 700નો આંકડાને વટાવી ગઈ છે. હાલમાં રાજ્યમાં સિંહની સંખ્યા 710થી 730ની વચ્ચે છે, એમ...
અમદાવાદમાં શિવરંજની પાસે સોમવાર રાત્રે હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકોને ગંભીર ઇજા થઈ હતી. કાર ચાલકે ઝૂંપડાની...
ગુજરાતમાં 21 જૂનથી પૂરજોશમાં શરૂ કરવામાં આવેલું વેક્સિન અભિયાન હવે વેક્સીનની અછતને કારણે ધીમું પડ્યું છે. રાજ્યમાં 21 જૂનથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો...
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની 2022ની પહેલા સુરતના બિઝનેસમેન અને સમાજસેવક મહેશ સવાણી રવિવારે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ સવાણીને ખેસ...
ગુજરાતના સમૂદ્ર કિનારાના બેટ દ્વારિકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવા પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેકટસ રાજ્ય સરકાર...
ભારતના 11 રાજ્યોમાં કોરોનાના વધુ જોખમ ડેલ્ટા પ્લસ વેરિયન્ટને 48 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કુલ 20 કેસ છે....