દિવાળીના તહેવારો પછી ગુજરાતમાં કોરોનાના કેસોનો જાણે કે વિસ્ફોટ થયો છે. રાજ્યના ચાર મહાનગરો સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસો ઝડપથી વધવા માંડતા રાજ્ય સરકારે ગયા...
ગુજરાતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1,495 નવા કેસ નોંધાયા હતા અને 13 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં કુલ 1167 દર્દીઓ સાજા થયા હતા,...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રવિવારે સાંજે સોશિયલ મીડિયાના માધ્યમથી સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યના ચાર મહાનગરોમાં માત્ર રાત્રિ કરફ્યૂ રહેશે. તહેવારો બાદ સંક્રમણ...
સુરતના કેટલાક વિસ્તારમાં ભરાતા રવિવારી બજારોમાં મોટા પાયે ભીડ રહેતી હોવાથી પોલિસે આવા કેટલાંક બજારો રવિવારે બંધ કરાવી દીધા હતા. મ્યુનિ. કમિશ્નર શહેરના વિવિધ...
ગુજરાત અને અમદાવાદમાં શનિવારે અત્યાર સુધીના કોરોનાના સૌથી વધુ કેસનો રેકોર્ડ નોંધાયો હતો. શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીના છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં કોરોના સૌથી...
કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવતા અઠવાડિયે ભારતભરની વિધાનસભાના સ્પીકર્સની કોન્ફરન્સ યોજાશે અને તેમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
દિવાળી પછી અમદાવાદમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો જોવા મળતા અને તેને રોકવા માટે અમદાવાદ શહેરમાં શુક્રવારની રાતે ૯ વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ...
દિવાળીના ઉત્સવોને કારણે છેલ્લાં પાંચ દિવસમાં ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હતો. 15 નવેમ્બરથી લાભ પાંચમ સુધી એટલે...
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી હોવાથી રાજ્યમાં 23 નવેમ્બરથી શાળા- કોલેજ ચાલુ કરવાનો નિર્ણય સરકારે આખરે ગુરુવારે મોકૂફ રાખ્યો હતો.. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ...
અમદાવાદમાં 20 નવેમ્બરની રાત્રીથીી બે દિવસના કર્ફ્યુના નિર્ણયની અસર વર્તાઇ રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ અને શાકભાજીની ખરીદી માટે લોકોની ભીડ ઊમટી હતી અને સોશ્યલ...

















