અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ 10 એપ્રિલ 2025ના રોજ તેમના 30મા જન્મદિવસ પહેલા આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા માટે પોતાના વતન જામનગરથી દ્વારકાના દ્વારકાધીશ...
ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતના ઘણા વિસ્તારોમાં 9 એપ્રિલ સુધી હીટવેવની વોર્નિંગ આપી હતી. આગામી ચાર દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-3°C નો...
ગુજરાત સ્થિત આઈસ્ક્રીમ ઉત્પાદક કંપની વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજમેન્ટનો સંબંધિત વાડીલાલ ગાંધી પરિવારમાં દાયકાથી ચાલી રહેલા વિવાદનો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ના આદેશ પછી ઉકેલ...
અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ તેમના 30મા જન્મદિવસ પહેલા આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા માટે પોતાના વતન જામનગરથી દ્વારકાના દ્વારકાધીશ મંદિરની 140 કિમી લાંબી...
ઇન્ડિયન એરફોર્સનું એક યુદ્ધવિમાન જામનગર નજીક બુધવારની રાત્રે ક્રેશ થતાં એક પાયલટનું મોત થયું હતુ અને બીજો એક પાયલટ ઘાયલ થયો હતો. ભારતીય વાયુસેનાએ...
સુપ્રીમ કોર્ટે અમદાવાદ ખાતેના સાબરમતી આશ્રમના રૂ.1,200 કરોડના રિડેવલમેન્ટ પ્રોજેક્ટ્નો વિરોધ કરતી મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની અરજીને ફગાવી દીધી હતી. અગાઉ સપ્ટેમ્બર 2022માં...
બનાસકાંઠા જિલ્લાના ડિસા શહેર નજીક મંગળવારે ફટાકડાના ગોડાઉનમાં થયેલા વિસ્ફોટ અને આગને પગલે ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા હતાં અને બીજા પાંચ ઘાયલ...
ભારતીય મૂળના નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે જણાવ્યું હતું કે ભારત અવકાશમાંથી અદભૂત લાગે છે. તે તેના પિતાના વતનની મુલાકાત લેશે અને ત્યાંના લોકો સાથે...
ગુજરાત સહિત ભારતભરમાં સોમવાર, 31 માર્ચે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. મુસ્લિમોએ મસ્જિદોમાં નમાજ અદા કરી હતી અને એકબીજાને...
રાહત પેકેજ અને વેતન વૃદ્ધિની માગણી સાથે રવિવાર, 30 માર્ચે સુરતમાં સુરતમાં સેંકડો હીરા કામદારોએ રેલી કાઢીને વિરોધી દેખાવો કર્યા હતાં. કેટલાંક કામદારો અનિશ્ચિત...

















