ડો. યુવા અય્યર, આયુર્વેદિક ફિઝિશિયન
રચનાની દૃષ્ટિએ ઘૂંટણનો સાંધો જટીલ છે. શરીરનાં અન્ય સાંધાઓ કરતા સૌથી વધુ કાર્યરત સાંધો છે. હલન-ચલન અને ઉભા રહેવા દરમ્યાનપણ...
ડો. યુવા અય્યર આયુર્વેદિક ફિઝિશિયન
સોરાયસીસ ચામડીમાં થતાં હઠીલો રોગ છે. એક વખત સોરાયસીસ થયા બાદ તે સહેલાઈથી મટતો નથી. દવાઓ અને કાળજી રાખવાથી થોડો...
ડો. યુવા અય્યર
આયુર્વેદિક ફિઝિશિયન
વજન ઉતારવા માટે પ્રયત્નશીલ વ્યક્તિઓને શિયાળામાં વજન ઉતારવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે રીતે પાણીમાં તરવા માટે બળની જરૂર પડે...
ડો. યુવા અય્યર
આયુર્વેદિક ફિઝિશિયન
શિયાળામાં તાજું, રેસા વગરનું આદુ બજારમાં બહુ વેચાતું જોવા મળે છે. સામાન્ય રીતે આદુનો ઉપયોગ દાળ, શાકમાં મસાલા તરીકે કરવામાં આવે છે...
ડો. યુવા અય્યર, આયુર્વેદિક ફિઝિશિયન
શિયાળો જેમ નજીક આવે તેમ તેની સહુથી પહેલી અસર ચામડી પર અનુભવાય છે. ચામડી અને વાળ સુકા-બરછટ થવા લાગે છે. પગની એડીમાં...
ડો. યુવા અય્યર, આયુર્વેદિક ફિઝિશિયન
ઘેરા કથ્થાઇ ચળકતાં અળસીનાં દાણાએ આરોગ્ય જાળવવા ઉપયોગી ખાદ્યપદાર્થોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. ઘણાં સંશોધનોએ સાબિત કર્યું છે કે નાના સરખા અળસીના...
મેસેચ્યુસેટ્સની બ્રિજહામ એન્ડ વિમેન્સ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયેલા સંશોધન અભ્યાસ અનુસાર દરરોજ મલ્ટીમિટામીનની ટેબ્લેટ લેવાથી 65 વર્ષથી વધારે ઉંમરના લોકોની માનસિક તંદુરસ્તી વધે છે...
ડો. યુવા અય્યરઆયુર્વેદિક ફિઝિશિયન
ઘણા બધા પ્રચલિત ખાદ્યપદાર્થો છે, જે ઔષધોની માફક કામ કરવા સક્ષમ છે. રોજ-બ-રોજની રસોઇમાં વપરાતાં મસાલા, ફળો, તેલ-ઘી વગેરે વિશે યોગ્ય માહિતી...
- ડો. યુવા અય્યર
લ્યુકોડમાં, લ્યુકોડમાં, વિટિલીગો કે સફેદ ડાઘ તરીકે ઓળખાતા ત્વચાના રોગમાં ચામડીમાં રંગ બનાવતા મેલેનીનનો અભાવ થવાથી ચામડીનો રંગ સફેદ થઇ જાય...
- યજ્ઞેશ પંડ્યા
અસહ્ય ગરમીથી લઈને વસંતની વહેલી શરૂઆત કે કસમયની હિમવર્ષા જેવી તમામ બાબતોનો આમાં સમાવેશ થાય છે. તેના સંદર્ભમાં તમારી સ્કીન કેર એક...

















