પ્રખ્યાત ખગોળ ભૌતિકશાસ્ત્રી, સાયન્સ કમ્યુનિકેટર અને પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા ડૉ. જયંત વિષ્ણુ નાર્લીકરનું મંગળવાર, 20મેએ પુણેમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષના હતાં....
અમેરિકાના સત્તાવાળાએ ડોક્યુમેન્ટ પ્રક્રિયામાં ભૂલો હોવાનું જણાવીને ભારતમાંથી કેરીના ઓછામાં ઓછા 15 શિપમેન્ટને પાછા મોકલ્યાં હતાં. સત્તાવાળાએ નિકાસકારોને શિપમેન્ટને ભારત પાછાં મોકલવા અથવા તેનો...
ડોનાલ્ડ ટ્રમ્પની ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેની કડક કાર્યવાહી વચ્ચે અમેરિકા ખાતેના ભારતીય દૂતાવાસે કડક એડવાઇઝરી જારી કરી ભારતીય નાગરિકોને ચેતવણી આપી છે કે જો તમે...
શ્રીલંકાના નાગરિકની આશ્રય માટેની અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે ભારત કોઈ ધર્મશાળા નથી કે જે વિશ્વભરના શરણાર્થીઓને આવકારે. દેશ ૧૪૦...
ભારતના ભાગેડૂ નીરવ મોદીની આ સપ્તાહે નવી જામીન અરજીને ફગાવી દેતા લંડન હાઇકોર્ટના જજે તેમના ચુકાદામાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રત્યાર્પણ કાર્યવાહીમાં 'ગુપ્ત અવરોધ'...
ન્યુ યોર્ક આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં નવલકથાકાર સલમાન રશ્દીને સ્ટેજ પર છરી મારીને આંશિક રીતે અંધ કરનાર હુમલાખોરને શુક્રવારે 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી....
કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સમાં શનિવારે એક ફર્ટિલિટી ક્લિનિકની નજીક થયેલા પ્રચંડ બોંબ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઓછામાં ઓછા ચાર ઘાયલ થયા હતાં....
હૈદરાબાદમાં રવિવાર, 18 મેની વહેલી સવારે ઐતિહાસિક ચારમિનાર નજીક ગુલઝાર હાઉસ નામની ઇમારતમાં શંકાસ્પદ શોર્ટ સર્કિટને કારણે લાગેલી ભીષણ આગથી ઓછામાં ઓછા 17 લોકોના...
પ્રતિનિધિમંડળના વડા તરીકે શશિ થરૂરના નામથી કોંગ્રેસ નારાજ થઈ હતી અને સરકાર પર શરારતી માનસિકતા સાથે રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના મહામંત્રી જયરામ...
ભારત સરકાર ઓપરેશન સિંદૂર પછી આતંકવાદ સામે ઝીરો ટોલેરન્સનો દેશનો સંદેશ પહોંચાડવા માટે યુકે સહિતના દેશોમાં સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલશે. આ પ્રતિનિધિમંડળોમાં શશી થરૂર,...

















