જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે ત્રાસવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઊભી થઈ છે ત્યારે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે સંકેત આપ્યો...
ચીન સહિત 20 દેશોના વડા રશિયાની વિજય દિવસ પરેડમાં હાજરી આપે તેવી શક્યતા છે. ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ મોસ્કોમાં વિજય દિવસ પરેડમાં હાજરી આપવા...
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા બદ્રીનાથ મંદિરના કપાટ છ મહિના બંધ રહ્યા બાદ રવિવારે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતાં.વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિરના...
પહેલગામમાં ત્રાસવાદી હુમલા પછી પાકિસ્તાન સામે વધુ કાર્યવાહી કરતાં ભારતે પાકિસ્તાનમાંથી થતી આયાત પર તાકીદની અસરથી શનિવારે પ્રતિબંધ મૂક્યો હતો. ભારતીય પોર્ટ્સ પર પાકિસ્તાની...
ટેરિફની અનિશ્ચિતતતા વચ્ચે એપલ જૂન ક્વાર્ટર દરમિયાન મોટાભાગે ભારતમાં ઉત્પાદિત આઇફોનનું અમેરિકામાં વેચાણ કરશે, જ્યારે બીજા બજારોમાં આ ડિવાઇસનું મોટાભાગનું ઉત્પાદન ચીનમાં થશે. કંપનીના બીજા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પુનરુચ્ચાર કર્યો હતો કે આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે "મક્કમ અને નિર્ણાયક" કાર્યવાહી કરવા માટે ભારત પ્રતિબદ્ધ છે. ભારતની મુલાકાતે આવેલા...
એસોસિએશ ફોર ડેમોક્રેટિક (ADR)એ તાજેતરમાં ભારતમાં મહિલા સાંસદો અને ધારાસભ્યો સંબંધિત એક રીપોર્ટ જાહેર કર્યો હતો. સંસ્થાના વિશ્લેષણ મુજબ દેશભરમાં 17 મહિલા સાંસદ અને...
ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધના તણાવ દરમિયાન ઇન્ડિયન એરફોર્સ દ્વારા ઉત્તરપ્રદેશના શાહજહાંપુરના ગંગા એક્સપ્રેસવે પર શુક્રવારે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જલાલાબાદમાં બનેલા 3.5 કિમીના રનવે...
અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'કઠોર વિષ્ટિકાર' ગણાવી જણાવ્યું હતું કે ભારત સાથે ટૂંક સમયમાં વેપાર કરાર થવાની ધારણા છે....
દિલ્હી-એનસીઆરમાં શુક્રવારની વહેલી સવારે ધૂળની આંધી સાથે ત્રણ કલાક સુધી ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું અને વરસાદ સંબંધિત ઘટનામાં 17થી વધુ મોત...