મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે મુંબઈને અમદાવાદ સાથે જોડતો મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 2028ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. બુલેટ...
કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે ત્રાસવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચેની અટારી-વાઘા સરહદ ક્રોસિંગ પોઈન્ટ ગુરુવારે સંપૂર્ણપણે બંધ...
પહેલગામ આતંકવાદી હુમલા પછી પડોશી દેશ સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે બુધવારે પાકિસ્તાન એરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટ્સ માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી...
ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટેની વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (WAVES)નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, પહેલી મેએ ઉદ્ઘાટન કર્યું...
અમેરિકાના વોશિંગ્ટનમાં 24 એપ્રિલે ભારતીય ટેક કંપનીના સીઈઓએ કથિત રીતે તેમના પુત્ર અને પત્નીની ગોળી મારીને હત્યા કરી હતી અને પછી ગળાફાંસો ખાઈ આપઘાત...
ઉત્તરાખંડમાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બુધવાર, 30 એપ્રિલ અક્ષય તૃતીયાથી શુભ દિવસે ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ ચાર ધામ યાત્રામાં હિન્દુ ધાર્મિક પવિત્ર...
ચોથા
અમૂલ બ્રાન્ડ હેઠળ મિલ્ક પ્રોડક્ટ્સનું વેચાણ કરતી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)એ પહેલી મેથી દેશમાં તમામ પ્રકારના અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.૨નો...
ભારત
એક મોટો નિર્ણય લઇને કેન્દ્ર સરકારે બુધવારે જાહેરાત કરી કે આગામી વસ્તી ગણતરીમાં પારદર્શક રીતે જાતિ ગણતરીનો સમાવેશ કરવામાં આવશે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો...
પહેલગામમાં થયેલા ભીષણ ત્રાસવાદી હુમલાના વિરોધમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે રવિવારે (27 એપ્રિલ) વિશ્વના વિવિધ દેશોમાં ભારતીય સમુદાયના લોકોએ...
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સોમવારે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં થયેલા લોહિયાળ આતંકવાદી હુમલામાં ભારત ગમે તે ઘડીએ પાકિસ્તાન પર હુમલો...