ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સાંજે 5 કલાકથી યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે મીડિયા સમક્ષ ખાસ જાહેરાત કરતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે નક્કી કર્યું છે કે ભવિષ્યમાં દેશમાં...
ભારત સરકારે વર્તમાન યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર અને પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા 32 એરપોર્ટસને હંગામી ધોરણે બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ...
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ તાજેતરમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા ત્રાસવાદી ગ્રુપો સાથે પાકિસ્તાનના છૂપા સંબંધોનો પર્દાફાશ કર્યો હતો. ગુરુવારે દિલ્હીમાં ઓપરેશન સિંદૂર અંગે...
પાકિસ્તાન સામે શરૂ કરાયેલી લશ્કરી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આઠ મિલિટરી કેમ્પ પર હુમલો કર્યો હોવાનું સરકારે માહિતી આપી હતી. કર્નલ સોફિયા કુરેશીએ નવી દિલ્હીમાં...
પાકિસ્તાને ગુરુવાર, 8મેની મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના શ્રીનગરથી જેસલમેર અને પઠાણકોટ સુધીના 36 શહેરોમાં અથવા તેની નજીકના ભારતીય લશ્કરી સ્થાપનો...
કાર્ડિનલ રોબર્ટ પ્રીવોસ્ટને ગુરુવારે કેથોલિક ચર્ચના નવા પોપ તરીકે આશ્ચર્યજનક પસંદગી તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં અને તેઓ પોપ લીઓ 14મા તરીકે ઓળખાશે. તેઓ પ્રથમ...
જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પૂંછ સેક્ટરમાં કરેલા ફાયરિંગમાં 13 નાગરિકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 59...
પાકિસ્તાનના સશસ્ત્ર દળોએ ગુરુવારે રાત્રે અને શુક્રવારની વહેલી સવારે પશ્ચિમ ભારતના સરહદી વિસ્તારો પર ડ્રોન અને અન્ય દારૂગોળોનો ઉપયોગ કરીને હુમલા કર્યા હતા. જોકે...
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે 7મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી અડ્ડા પર કરેલા મિસાઇલ હુમલામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો નાનો...