પાકિસ્તાન સામે 7થી 10મે સુધીના ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત રાષ્ટ્રજોગ ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ત્રાસવાદીઓ સામેની કાર્યવાહી ફક્ત સ્થગિત...
ભારતીય સશસ્ત્ર દળોએ સોમવારે પુનરોચ્ચાર કર્યો હતો કે ઓપરેશન સિંદૂરમાં ફક્ત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં આતંકવાદી છાવણીઓને ટાર્ગેટ કરાયા હતાx અને તેમાં...
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષ બાદ નાગરિક ઉડાન સંચાલન માટે બંધ કરાયેલા ગુજરાતના સાત સહિત ભારતના કુલ 32 એરપોર્ટને નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ...
પહેલગામ હુમલા પછી ભારતે હાથ ધરેલા આપરેશન સિંદૂરની માહિતી આપતા ઇન્ડિયન આર્મીએ રવિવાર, 11 મેએ જણાવ્યું હતું કે ઇન્ડિયન એરફોર્સ (IAF)એ કાળજીપૂર્વક વિચારવિમર્શ કર્યા...
ભારતીય હવામાન વિભાગે શનિવાર, 10મેએ આગાહી કરી હતી કે ભારતમાં આ વર્ષે ચોમાસાનું આગામન 27મી મેએ કેરળના દરિયા કિનારે થશે. દેશમાં સામાન્ય રીતે સૌથી...
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો હોવાની અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત પછી ભારતે સ્પષ્ટતા કરી હતી કે લશ્કરી કાર્યવાહી રોકવાનો નિર્ણય બંને દેશોએ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત સૌથી પ્રથમ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કરી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો હતો કે અમેરિકાની...
કાશ્મીરમાં આતંકી હુમલા પછી ભારતે 7મેએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યાના આશરે ચાર દિવસ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવાર 10મેની સાંજે યુદ્ધવિરામની જાહેરાત કરાઈ...
પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ઉલ્લંઘન વચ્ચે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથેની વાતચીતમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે...
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સાંજે 5 કલાકથી યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે મીડિયા સમક્ષ ખાસ જાહેરાત કરતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ...