પાકિસ્તાનના લશ્કરી પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ ગુરુવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાને કરાચી અને લાહોર સહિત અનેક સ્થળોએ ભારતમાંથી ઇઝરાયલી બનાવટના 25 ડ્રોન તોડી...
ભારતે પાકિસ્તાનમાં આતંકી અડ્ડોઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર ચાલુ કર્યા પછી પાકિસ્તાનને બુધવારની રાત્રે અને ગુરુવારની સવારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના 15 શહેરોમાં...
ભારતે પાકિસ્તાનમાં નવ આતંકી અડ્ડાને મિસાઇલ હુમલો કરીને ઉડાવી દીધા પછી યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વભરના નેતાઓએ બુધવારે...
ભારતીય આર્મીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા પછી ગુજરાત સહિત દેશભરમાં 'ઓપરેશન અભ્યાસ' હેઠળ મેગા નાગરિક સંરક્ષણ મોક ડ્રિલ થઈ હતી. યુદ્ધ જેવી સ્થિતિનો સામનો...
પરમ પૂજ્ય મોરારીબાપૂએ ભારતીય સેનાની ત્રણેય પાંખને ત્રાસવાદના નાશ માટે મોડીરાત્રે હાથ ધરાયેલા સફળ ઓપરેશન બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. ચમોલીથી પૂ. બાપૂએ તેમની વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતું...
ભારતીય સેનાએ 6-7 મેની મોડી રાત્રે પાકિસ્તાનમાં આવેલા નવ ત્રાસવાદી કેમ્પો પર મોટા હુમલા કરીને તેમને નષ્ટ કર્યા હતા. સેનાના ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત આ...
ભારતે બુધવારે પાકિસ્તાનને પહેલગામ ત્રાસવાદી હુમલાનો ઓપરેશન સિંદૂર દ્વારા જવાબ આપ્યો હતો. ભારતની વળતી કાર્યવાહી પછી વિશ્વભરમાં પ્રતિક્રિયા સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ...
પહેલગામમાં ત્રાસવાદી હુમલા પછી ભારત પાકિસ્તાન સામે કડક નિયંત્રણો લાદી રહ્યું છે. ભારતે સિંધુ જળ સમજૂતી રદ્ કરતાં પાકિસ્તાનમાં ભય વ્યાપ્યો છે. આ સંજોગોમાં...
ભારતીય સેનાએ પહેલગામ ત્રાસવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હેઠળ મંગળવારે મોડી રાત્રે હુમલાની કામગીરી હાથ ધરી હતી. સેનાએ 90 ત્રાસવાદીઓનો સફાયો કર્યો...
ભારત અને યુકે વચ્ચેની ઐતિહાસિક મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ અપાયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મર વચ્ચે ટેલિફોન પર વાતચીત...